SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ રાજાને વળી વચન કેવાં ? એની ઇચ્છામાં આવે ત્યાં સુધી તે પાળે, તેના જીવનમાં કુટિલતા ધણી હતી. સ્વાર્થ ખાતર કપટ કરવામાં તેને ખાટું લાવું. નહિ. તેનાથી વિરુદ્ધ વર્તનાર - પ્રત્યે તે સખતાઈથી વર્તતા. તે પિતાની પેઠે ચુસ્ત એપિકાપલ-પંથી હતા, અને પ્યૂરિટનાને ખૂબ ધિક્કારતા. તેનામાં મનુષ્યની પરીક્ષા કવાની શક્તિ ન હતી. જેમ્સની પેઠે ચાર્લ્સ પણ કાળના પ્રવાહને જાણી શકયે નિહ. ચાર્લ્સની પહેલી પાર્લેમેન્ટ: સ્પેનની જોડે યુદ્ધ ચલાવવા માટે રાજાને નાણાંની જરૂર પડી, એટલે તેણે ઇ. સ. ૧૬૨૫માં પાર્લમેન્ટ એલાવી. પરંતુ પ્યુરિટન પક્ષ ોરમાં હતા, અને ચાર્લ્સ ૧૯. રાજાએ પોતાનું પોત પ્રકાશ્યું હતું, એટલે વિરાધની શરૂઆત થઈ. યુદ્ધ ચલાવવાને માટે ૧,૪૦,૦૦૦ પૌન્ડ મંજુર કરવામાં આવ્યા, પણ પ્રથમ આપેલાં નાણાંને હિસાબ માગવામાં આવ્યા. અત્યાર સુધી રાજા ગાદીએ આવે, એટલે તેને અમુક જકાત ઉધન રાવવાના હક જીવન પર્યંત આપવામાં આવતા. પરંતુ આ પાર્લમેન્ટે આવે હક એક વર્ષ માટે આપ્યા, અને રાજાને ગરજાઉ બનાવવા માંડયેા. આથી રાજાને કાં તે લેાકેાની ઇચ્છાનુસાર રાજ્ય કરવું પડે, અને કાં તે દેશના કાયદાના ભંગ કરવા પડે, ચાર્લ્સે પાર્લમેન્ટ વિસર્જન કરી, અને સ્પેન જોડે ૧. આ જકાત Tunnage અને Poundage કહેવાતી. દરેક બંદરે આવતા દારૂના દર ટન દીઠ ૧ થી ૩ શિલિંગ સુધી, અને આવતા જતા માલના દર પાઉન્ડ દીઠ અર્ધાથી એક શિલિંગ સુધી જકાત લેવાતી, અને તે રાન્તને `મળતી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy