SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાકારો [ ૧૭૩ પછી ઈ. સ. પી. કે. ગાર્ડએ કર્યાં છે તે રસાયન ટીકા ુમાદ્રિએ ચતુર્થાંચિન્તામણિ લખ્યા ૧૨૭૧ થી ૧૩૦૯ વચ્ચે રચેલ છે એમ શ્રી આયુર્વે દરસાયનના આરંભના લેાકા ઉપરથી ત યથાર્થ લાગે છે. હેમાદ્રિની ટીકા એની વિદ્વત્તાની સૂચક તથા ઉલ્લેખાથી ભરેલી છે. વળી, તેણે મૂળ અ. હ.ના અધ્યાયેાના ક્રમ બદલીને જુદાજુદા સ્થાનના અધ્યાયેાને પ્રકરણવાર સાથે લઈ તે ટીકા કરી છે. આ ફારાર હેમાદ્રિએ ‘સુખસ ંગ્રહણ ' માટે કર્યાં છે એમ એ પેાતે જ કહે છે. હેમાદ્રિએ પેાતાનું આત્મવૃત્ત ચતુર્થાંચિન્તામણિના આર ંભમાં લખ્યું છે. ઉપર ગણાવી છે તે ઉપરાંત ટીકાકાર શિવદાસ સેનની અ. હું. ઉત્તસ્થાનની ટીકાની હાથપ્રત કવિરાજ શ્રી જ્યાતિષચન્દ્ર સેનને મળી છે અને શ્રદ્ધેય મુરબ્બી પાસેથી સાંભળ્યું છે કે એ ટીકા કવિરાજ જ્યાતિષચન્દ્ર સેનથી જ સંપાદિત થઈ તે છપાશે. હેમાદ્રિની ટીકામાંથી તથા વિજયરક્ષિત અને શ્રૉક ડૈદત્તની વૃન્દની ટીકામાંથી સુદાન્ત સેન, વાપ્યચન્દ્ર, ગદાધર અને ઈશાનદેવનાં નામેા મળે છે, પણ તેની રચના વિશે કશું કહેવું મુશ્કેલ છે; જોકે વાય્યચન્દ્ર અને ઈશાનદેવ ચરકના ટીકાકાર હાય એમ અનુક્રમે હેમાદ્રિના તથા વિજયરક્ષિતના ઉલ્લેખથી જણાય છે.ર ગદાધર સુશ્રુતના ટીકાકાર શ્રીકંઠની ટીકા ઉપરથી જણાય છેઃ અને સુદાન્તસેન સ્વતંત્ર ગ્રન્થકાર વિજયરક્ષિતના કહેવાથી જણાય છે.જ ૧. જીએ વ. સ. ૫. ડિસેમ્બર ૧૯૩૯ માં શ્રી જ્યોતિષચન્દ્ર સેનના લેખ, આ ટીકા લક્ષ્મીરામ ટ્રસ્ટ તરફથી છપાય છે. ૨, બ્રુ અ. હું. (નિ. પ્રે.ની ૧૯૩૯ આ, ) પૃ.`૧૧૧, તથા માધવનિદાનની એ ટીકાવાળી ૧૯૨૦ ની નિ, પ્રે. ની આવૃત્તિ, પૃ. ૫૦. ૩, જીએ વૃન્દમાધવ, પૃ. ૧૦૨ માં ટીકા, ૪. જીએ મા. નિ, ની ઉપર કહેલી આવૃત્તિમાં પૃ. ૧૦.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy