SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] આયુર્વે ના ઇતિહાસ પેઢીના કાળ સુધી પેઢી દર પેઢી થયેલા આ દેશના અસંખ્ય વૈદ્યોમાંથી ઉત્તમ વૈદ્યોએ એ આદર્શને દૃષ્ટિ સન્મુખ રાખ્યા હતા એ નિઃશક છે. પણ આ પરાપકારી આદર્શોનું લક્ષ્ય રાખવાથી જૂના બધા વૈદ્યો દરિદ્ર હરશે એમ માનવાનું કારણુ નથી. ચરકમાં વૈદ્યોને પૂજ્ય ગણવાનું તથા તેમને બન્નેા આપવાનું વિધાન છે જ૧ અને ગરીબ માણસાની કૃતજ્ઞતા ખ્યાતિ વધારીને તથા ખીજી અનેક રીતે બદલા આપી રહેતી અને શ્રીમન્તા પાસેથી પૈસેા પશુ મળતા. શ્રેષ્ઠ વૈદ્યોને રાજાના વૈદ્ય થવાની મહેચ્છા રહેતી. ચરકાચા સ`ગુયુક્ત શ્રેષ્ઠ વૈદ્યને રાજા કહે છે.ર અને રાજવૈદ્ય પદવીના ઉલ્લેખ ઈ. સ. પૂર્વે પહેલા શતકના શિલાલેખમાં મળે છે. રાજાએ રસાડા ઉપર તથા લશ્કરની છાવણી સાથે હમેશાં વૈદ્યોને રાખતા એ પહેલાં કહ્યું છે. એ ઉપરાંત ઝેરની ચિકિત્સા જાણુનાર૪ તથા રાણીઓને સુવાવડ આવે ત્યારે તેની સંભાળ લેનાર તેમ જ નવાં જન્મેલાં કુંવરકુંવરીઓની સભાળ લેનાર વૈદ્યોનેપ પણ રાખવામાં આવતા અને આ વૈદ્યો પાતપેાતાના વિષયને લગતાં વિશાળ સામગ્રીવાળાં તુરાલયેા, પ્રસૂતિજ્ઞાળાએ, કુમારાગારે વગેરે રાજ્યને ખર્ચે ઊભાં કરતા હશે. ચરકે ( સૂ. અ. ૧૫ )માં રાજાને, રાજવીને કે પુષ્કળ પૈસાવાળા ખીજાને વમન કે વિરેચન પિવડાવવું હેાય ત્યારે એ માટે ૧. ચરક, àા. ૫૦-૫૧, ૨. એજન, સૂ. અ. ૯, શ્લા. ૧૯, ૩. જુઓ પીતલખેારા ગુફાના લેખા, નં. ૬-૭ ( ઈ. કે. ટ, વે, ઈ, ), ૪. જીઓ ઉપર પૃ. ૪૧ અને ૪૭, ૫. જીએ રંશ (સ. ૩ )નું નીચેનું વચન— कुमारभृत्याकुशलैरनुष्ठिते भिषग्भिराप्तैरथ गर्भमर्मणि ।
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy