SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમો પ્રકાશ ] [ માહાતમ્ય સ્તવ | ઇશારા: .. निघ्नपरीषहचमू-मुपसर्गान्प्रतिक्षिपन् । प्राप्तोऽसि शमसौहिन्यं, महतां कापि वैदुषी ॥१॥ अरक्तो भुक्तवान्मुक्ति-मद्विष्टो हतवान्द्विषः । अहो ! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः १ ॥२॥ (૧) હે જગન્નાથ ! ૧૦ = પરીસહની શ્રેણિને નિ = વિનાશકતાં અને ૩૦ = ઉપસર્ગોને ૦ = દૂર ફેંકતા ૮૨ આપ કા = સમતાની તૃપ્તિ પ્રાતઃ = પામ્યા અતિ = છે. ખરેખર ! મફત = મોટાઓની જૈતૂષા = ચતુરાઈ અપિ = કેઈ અપૂર્વ હેય છે. જે બીજાને હણી નાખે અને ફેંકી દે તેમાં સમતા ન હેય. પણ ભગવાને એવી ચતુરાઈ કરી કે જેથી બીજાને (પરીષહેને) હણીને અને (ઉપસર્ગોને) દૂર ફેંકીને જ સમતા પામ્યા. અથવા બીજાઓને હણી નાખનારને આ ક્રૂર છે એવો કાપવાદ થાય છે. પણ ભગવાને એવી ચતુરાઈ કરી કે જેથી, શત્રુઓને સંહાર કરવા છતાં આ ક્રૂર છે એવો કાપવાદ ન થયે, બકે આ બહુ શાંત છે એવી સુપ્રસિદ્ધિ થઈ. (૨) હે વિશ્વવંદ્ય ! અ = રાગ રહિત આપે મુળ = મુક્તિ (રૂપી કન્યા) ને મુo = ભેગવી, શ૦ = દૃષરહિત આપે gs:= કપાયાદિ શત્રુઓને હૃ૦ = મારી નાખ્યા. અદો = ખરેખર Ho = મહાત્માઓને મ. = મહિમા #ોડનિ = કોઈ અપૂર્વ છે. આથી જ તે સો = સામાન્ય દેવોને દુર્લભ છે. સામાન્યથી નિયમ છે કે રાગ વિના ભંગ ન થાય, અને દ્વેષ વિના શત્રુવિનાશ ન થાય. પણ ભગવાને તે રાગ વિના મુકિતરૂપી કન્યાને ભેગ અને દ્વેષ વિના કષાય રૂપ શત્રુઓને વિનાશ કર્યો. ૮૨. અહીં વિનાશ કરવો અને દૂર ફેંકવું એટલે સમતા પૂર્વક સહન કરવું.
SR No.032681
Book TitleVitrag Stotra
Original Sutra AuthorN/A
AuthorRajshekharvijay
PublisherLaheruchand Bhogilal Smarak Granthmala
Publication Year1984
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy