SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમ પ્રકાશ ] ૩૨ [ જગતકનિરાસ सर्वभावेषु कर्तृत्वं, ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥ ઇશ્વર શા માટે વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કરે છે એ તર્ક–પ્રશ્ન જ કર ઠીક નથી. કારણ કે ૩૦ = ભગવાન સ્વભાવથી વિશ્વનિર્માણ આદિ પ્રવૃતિ કરે છે. સ્વભાવ અંગે પ્રશ્ન કરે અનુચિત છે. શું અગ્નિ ઉષ્ણ એમ છે એવો પ્રશ્ન થઈ શકે ? નહિ જ. કારણ કે અગ્નિને ગરમ સ્વભાવ છે. હિમ ઈશ્વરને વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કરવાને સ્વભાવ છે. આથી ઈશ્વર વિશ્વનિર્માણ આદિ પ્રવૃત્તિ કેમ કરે છે એવો તર્ક અસ્થાને છે. ઉત્તપક્ષ:- િ= તો તે પ = તમારું આ કથન ૫૦ = પરીક્ષકને માટે રીક્ષા = ઈશ્વરની પરીક્ષાના નિષેધ માટે પટલ છે. ઈશ્વરની કેઈએ, પરીક્ષા કરવી નહિ એવું જણાવવા પટહની ઉષણ જેવું છે. (6) ચરિક જે ર૦ = સર્વ પદાર્થોમાં શા – જ્ઞાતાપણું (સર્વ પદાર્થોને જાણવું, એ જ ઈશ્વરનું #o = કર્તાપણું છે, એમ તમારું સં = માનવું હોય તે : મi = એ અમારે પણ સંમત છે. કારણ કે નઃ = અમારા નિત્ત સર્વજ્ઞા- ઈશ્વર સર્વજ્ઞ છે. અમારા સર્વજ્ઞ ઈશ્વરમાં કેટલાક પુર: = સર્વ કર્મોથી મુક્ત છે, કાયાથી રહિત છે. જ= અને કેટલાક શ૦ = કાયાને ધારણ કરનારા પણ છે. ૬૨. જેમ ઘરના ઉંબરામાં રહેલે દી ઘરમાં અને ઘર બહાર એ બંને સ્થળે પ્રકાશ પાથરે છે, તેમ અહીં એક જ નઃ પદને અવય મત અને | સર્વ: એ બંને પદો સાથે છે. આથી અનુવાદમાં રઃ પદ બે વાર કળ્યું છે. બીજે પણ જ્યાં જ્યાં એક જ પદ બે વાર લખ્યું હોય / ત્યાં ત્યાં આ પ્રમાણે સમજી લેવું. ૬૩. જૈન દર્શન જે ઈશ્વરને (સર્વ કર્મોથી મુક્ત) સિદ્ધ તરીકે ઓળખે છે, તેને વેદાંત વગેરે દર્શને વિદેહમુક્ત તરીકે ઓળખે છે. દેહથી
SR No.032681
Book TitleVitrag Stotra
Original Sutra AuthorN/A
AuthorRajshekharvijay
PublisherLaheruchand Bhogilal Smarak Granthmala
Publication Year1984
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy