SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો પ્રકાશ ] || વિપક્ષ નિરાસ स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वश्वयते जगदप्येतत् , कस्य पूत्कुर्महे पुरः १ ॥६॥ નિચમુસાન, કળશભ-મક્ષચત્તોપમારો पभ्यास्तनन्धयप्रायान, को देवांश्चेतनः श्रयेत् ॥७॥ કરનારા નાથ તરીકે ઘ૦ = સ્વીકારીએ છીએ. સ્વાં = આપની સુન: = સ્તુતિ કરીએ છીએ. ત્યાં = આપની ૩૦ = ઉપાસના કરીએ છીએ. હિ= કારણ કે ચત્તો = આપનાથી ઘc = અન્ય કોઈ = ત્રાતા = રક્ષણ કરનાર નથી. [અમે આપની સ્તુતિ અને સેવા કેમ કરીએ છીએ એ ભગવાનને જણાવતાં સ્તુતિકાર કહે છે કે-] ફ્રિ : = અમે આપના સ્તવન સિવાય બીજું શું બેલીએ ? મુિ કુર્મ = આપની સેવા સિવાય બીજું શું કરીએ? (કારણ કે આપની સ્તુતિ જ વચનનું ફળ છે. આપની સેવા જ મનુષ્ય જન્મનું ફળ છે. આપની સ્તુતિ સિવાય બીજું કઈ વચનનું ફળ નથી અને આપની સેવા સિવાય બીજુ કોઈ આ જીવનનું ફળ નથી. આથી આપની સ્તુતિ અને સેવા સિવાય બીજું કશું જ કરવા લાયક નથી.) (૬) હે કૃપાસિંધુ ! વઘં = જાતે ૧૦ = મલિન આચારવાળા અને કo = લે કોને છેતરવામાં તત્પર : = પરતીર્થિક બ્રહ્માદિ દેવાથી અને યજ્ઞાદિમાં રત ગુરઓથી પ = જગતના લેકેપ પણ સંo = છેતરાય છે. આથી અમે આપના સિવાય બીજા વ = કેની પુt: = પાસે પૂo = પુકાર કરીએ? (૭) ૨૦ = બુદ્ધિશાળી # = કેણo – સદાપમુક્ત, (સ્વભાવથી જ મુક્ત સ્વરૂપ,) ૧૦ = જગતની (H-) ઉત્પત્તિ, ( -) પાલન ૫૩. આવી પ્રવૃત્તિથી પિતાના આત્માને તો ઠગે છે, વધારામાં બીજા લકોને પણ ઠગે છે એ જ શબ્દનો ભાવ છે. ૫૪. કર્મબદ્ધ છવ વિશિષ્ટ પુરુષાર્થથી કર્મ મુક્ત બનીને ઈશ્વર થાય છે એમ જૈનદર્શન માને છે. કેટલાંક દર્શને ઈશ્વર અનાદિકાળથી કમ મુક્ત છે એમ માને છે.
SR No.032681
Book TitleVitrag Stotra
Original Sutra AuthorN/A
AuthorRajshekharvijay
PublisherLaheruchand Bhogilal Smarak Granthmala
Publication Year1984
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy