SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત શહેરની પ્રાચીનતાના સંબંધમાં જૈનેતરામત્ર ધનસીંગ ઠાકરસીંગ ઠાકોરને લેખ અત્રે રજુ કરવામાં આવે છે સુરત શહેર કેટલું પ્રાચીન છે? તેને વિષે કેટલીક દંતકથાઓ. એ શહેર કેઈએ વસાવ્યું હતું? [લેખક:-શ્રી ધનસીંગ ઠાકરસીંગ ઠાકોર] (મુંબઈ સમાચાર, તા. ર૭-૬-૩૬ માંથી) ઈતીહાસીક લેખે ઉપરથી સુરત એક પ્રાચીન ૧૦૦૦ વરસ ઉપરનું પુરાણું શહેર જણાય છે. અને એ શહેર કયારે વસ્યું, અને કોણે વસાવ્યું તે વિષે કંઈ ચોક્કસ હકીકત ઇતીહાસમાં મળી આવતી નથી. સુરતના કવી નર્મદાશંકરે નર્મગદ્યમાં સુરતને ઈતીહાસ લખ્યા છે, તેમાં સુરત શહેર અમદાવાદના બાદશાહના વખતમાં ઈસ્વીસન ૧૫૨૧ એટલે ૪૧૫ વરસ ઉપર સુરત શહેર નામે પ્રસિદ્ધ થયું છે. અને તે અગાઉ માછીવાડ હતું. તેનું નામ રામજની સુરજનાં નામ ઉપરથી સુરત રાખવામાં આવ્યું છે એમ લખ્યું છે. તે તે વિષે નીચેના બે ઈતીહાસીક લેખ લખ્યા છે. તે બે લેખે પૈકી કયે લેખ ખારે છે તે વિષે કોઈ ગુજરાતને ઇતીહાસ જાણનારા સાક્ષરો ખુલાસો કરશે તે, સુરતની પ્રાચીનતા વિષે અજવાળું પડવાનો સંભવ છે.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy