SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આદિવાસીઓ તરફથી અનેક વિઘો આડે આવ્યાં. તે વિજ્ઞાને નિવારવા અને પિતાની પ્રગતિને સફળતાપૂર્વક ચાલુ રાખવાના કાર્યમાં બુદ્ધિબળ સાથે શરીર બળને પણ ઉપયોગ કરે પડે જેથી શર્ય સ્વભાવનાં કેટલાંક ટોળાંએ એ ક્રમ સ્વીકાર્યું. તેમાં તેમણે સંકળતા મેળવીને તે જગાએ સ્થિર થયા. અને હરપા, તક્ષશીલા જેવાં શહેશ વસાવ્યાં. બ્રાહણેએ દેવકાર્ય, વિદ્યા, જ્ઞાન, અને સમાજ કાર્ય પિતાને સ્વાધીન રાખ્યું. શોર્યવાન, તેજસ્વી અને સાહસિક આનાં ટેળાને પિતાના બીજા આનું આદિવાસીઓથી રક્ષા કરવું, આદિવાસીઓને ડુંગર અને જંગલમાં હાંકી કાઢી નવાં નવાં સ્થળે સંપાદન કરવાં, ઈત્યાદિ કામ સેપ્યું કે તેઓએ સ્વીકાર્યું તે “ક” ગણાયા. તેમને દરજજો બ્રાહ્મણેથી બીજા નંબરને કર્યો. . આવી રીતે બુદ્ધિમાને દેવકાર્ય, સમાજકાર્ય તથા જ્ઞાનવિજ્ઞાન. કાર્યમાં જેવયા અને શરીર બળવાળા સાહસિકે આદિવાસી સાથે ઝગડામાં રોકાયા. વળી તેઓનાં પશુધન અને બાલ-વૃદ્ધ મનુષ્યોના ભરણપોષણ માટે અનાજ-દૂધ, દહી, ઘાસ, ધી વિગેરે, વસ્તુઓ પેદા કરવાનું અને જનસમૂહમાં જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાનું કાર્ય અમુક જગ્યાએ સ્વીકાર્યું તે “ર કહેવાયા. ઋષિ જોર શાજિક શિવ , મારગમ In આ ગીતાજીતું વાક્ય છે તે પ્રમાણે જવાનોની ઉત્પત્તિ પહેલાંના સમયમાં પણ કર્મને આ ઉલ્લેખ છે. આ ત્રણ વર્ણ પિતાને એટલે બે તમાં જન્મેલા કહેવાયા. ગાવિત એટલે જઈ સંસ્કાર એ એમને બીજે જન્મ ગણાતું. તે સંસ્કાર મેળવ્યા પછી જ ધાર્મિક કાર્યો માટેની યોગ્યતા ગણુની. * *તે ત્રણ જાતિ સિવાયના, હારીને શરણે આવેલા આદિવાસીઓ વિગેરે જેમણે ઉપર જણાવેલી વણ જાતિની સેવા કરવાનું સ્વીકાર્યું તે શુદ્ર કહેવાયા. શુદ્રોની શારીરિક અને માનસિક સ્થીતિ, તેમની શરણુગતિ વિગેરે ઉપર વિચાર કરીને તેઓને રહેવાનાં સ્થળ, ભરણ પોષણના સાધન તથા સહીસલામતી માટે રક્ષણ માટેનાં સંધને તેમને ક્વિઝ જાતિએ બહુ ઉદારતાથી આપ્યાં, એટલું જ નહિ, પણ પર્વના દિવસોમાં ઉત્સવના પ્રસંગમાં તથા જન્મ, મરણ ને લગ્નનો પ્રસંગમાં એએને જીવન વ્યવહારમાં ઉપયોગી વસ્તુઓ આપતા રહ્યા. આ વ્યવસ્થાને અનેક સૈકા વીતી ગયા છતાં હજુ તો પિતાના આ સેવકેને ભુલ્યા નથી. એ આર્ય (સુધરેલા, ઉદાર, સંસ્કૃતિનું લક્ષણ બતાવી આપે છે. છે. આ પ્રમાણે આમાં ચાર વર્ણ બંધાઈ (૧) બ્રાહ્મણ (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય અને () શુદ્ર. આ ચાર વર્ણના આચારવિચાર, રહેણીકરણી, લગ્ન વ્યવહાર, ભજન કાર્યવહાર વિગેરે સમાજ વ્યવસ્થાના ફાયદા મનુસ્મૃતિ વિગેરે બુદ્ધિમાન બ્રાહ્મણોએ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy