SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ - કા. વદ-૩ ર૫-૧૧-૨૦૦૦, શનિવાર કચરો કાઢો. સ્વચ્છતા હાજર. દોષો કાઢો. સદ્ગણો હાજર. - સદ્ધા, મેદા, fધરૂપ, धारणाए, अणुप्पेहाए, वड्ढमाणीए। પ્રભુ-નિર્દિષ્ટ વ્યુતધર્મ ચારિત્રધર્મ આજે પણ ચાલુ છે. આજે પણ તે વિશ્વકલ્યાણ કરી રહેલા છે. ચતુર્વિધ સંઘનો એકેક સભ્ય સર્વ જીવોના હિતકર અનુષ્ઠાનમાં જ પ્રવૃત્તિ કરે. એથી એમના પ્રત્યેક અનુષ્ઠાન સાથે વિશ્વ-કલ્યાણ જોડાયેલું હોય જ. વિશ્વના સર્વ જીવો પ્રત્યે કેટલો મૈત્રીભાવ છે ? તે તેમની પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થાય છે. આ મૈત્રીભાવના આદ્ય સ્રોત ભગવાન છે. માટે જ ચતુર્વિધા સંઘનો પ્રત્યેક સભ્ય ભગવાન પ્રત્યે પૂર્ણરૂપે સમર્પિત હોય જ. ભગવાને કહેલા એ કેક અનુષ્ઠાન પ્રત્યે તે પૂર્ણરૂપે શ્રદ્ધાન્વિત હોય જ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * = * * * * * * * * * * ૩૪૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy