SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ નિરુપક્રમ સમજવા. અહીં કહે છે : છતાં તમે ભગવાનની કૃપાથી નિરુપક્રમ કર્મોના પણ અનુબંધો તોડી શકો છો. કર્મો તો ભગવાન જેવાને પણ નચાવે. એક ભગવાન મહાવીર દેવના જીવનમાં કેટલા ઉત્થાન-પતન જોવા મળે છે? ભગવાન જેવાને પણ કર્મો ન છોડે તો આપણે કોણ ? પણ કર્મો અને તેના અનુબંધો આપણે તોડી શકીએ છીએ, એ મોટું આશ્વાસન છે. (૨૨) થમનાય છે. ભગવાન ધર્મના નાયક છે, સ્વામી છે. તેના ચાર લક્ષણો (૧) તત્વશરમાવાન્ (૨) તકુત્તાવાઃ (૩) તાત્કામિનાર્ (૪) વિધાતાનુપપઃ | ભગવાને ધર્મનું એવું વિધિપૂર્વક પાલન કર્યું કે ધર્મ રાજી-રાજી થઈ ગયો, એમને વશ થઈ ગયો. નોકર સારું કામ કરે તો શેઠ રાજી ન થાય ? વશીકરણના પણ ચાર કારણો છે : (१) विधिसमासादनम् (२) निरतिचार पालनम् (3) यथोचितदानम् (४) दाने च अपेक्षाऽभावः (૧) ભગવાને આ રીતે વિધિપૂર્વક ધર્મ કર્યો છે. કંપનીને તમે વફાદાર રહો તો કંપની તમને શાની છોડે? ધર્મને વફાદાર રહેલા ભગવાનને ધર્મ શી રીતે છોડે ? (૨) ઉત્તમ ધર્મ - પ્રાપ્તિના ચાર કારણો. (૧) ક્ષાયિક ધર્મ પ્રાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીન જીવોના ઉદ્ધાર માટે પણ પ્રવૃત્તિ, (૪) તથાભવ્યત્વ. (૩) ધર્મફળયોગના ચાર કારણો : સકલ સૌંદર્ય, પ્રાતિહાર્ય યોગ, ઉદાર ઋદ્ધિનો અનુભવ, તદાધિપત્ય. (૪) થયાતનાવ જુથબનત્વ - अधिकानुपपत्ति - पापक्षयभाव - अहेतुकविघातासिद्धि. ૨૪૦ મ ઝ = * * * * * * * * * * કહે,
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy