SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ બહુમાનપૂર્વક વાંચેલુ હોય તો જ પંક્તિનું રહસ્ય હાથમાં આવે. • વિવિદિષા એટલે તત્ત્વચિન્તન માટેની તીવ્ર ઈચ્છા ! જિજ્ઞાસા. આ હોય ત્યારે શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઊહ-અપોહ અને તત્ત્વનો અભિનિવિશ (આગ્રહ). બુદ્ધિના આ આઠ ગુણો પ્રગટે. ઊહ એટલે સમન્વય અથવા સામાન્ય જ્ઞાન. અપોહ એટલે વ્યતિરેક અથવા વિશેષ જ્ઞાન. ચિન્તન ઉપયોગી ક્યારે બને ? સત્શાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમવડે તે રહસ્યો ખુલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે ? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે. અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે. અર્થાત અશુભ હો કે શુભ તેને નથી શોક કે નથી હ તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદષ્ટિ શુષ્ક છે, જે ભવસાગર તરવામાં પ્રયોજાભૂત બનતી નથી. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૦૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy