SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ આ. વદ-૧ ૧૪-૧૦-૨૦૦૦, શનિવાર બપોરે ૪.૦૦ પૂ. દેવચન્દ્રજી સ્તવન : જે સાધક પ્રભુના શબ્દનયથી દર્શન કરે છે (અર્થાત્ પ્રભુમાં રહેલી અનંત ગુણ સંપત્તિ મેળવવાની ઈચ્છાથી દર્શન કરે છે.) તેની સંગ્રહનયની દૃષ્ટિએ આત્મામાં પડેલી શુદ્ધ સત્તા એવંભૂત નયથી પૂર્ણ શુદ્ધતાને પામે છે. એટલે કે સંગ્રહનય એવંભૂત નયમાં પરિણમે પ્રભુ - સમર્પણ જ સૌથી કઠણ છે. છે. ૦ આરીસા વિના શરીરનું સ્વરૂપ ન જણાય. ભગવાન વિના આત્માનું સ્વરૂપ ન જણાય. મૂર્તિની જેમ આગમ પણ બોલતા ભગવાન છે માટે આગમને પણ આરીસાની ઉપમા આપી છે. અંદર સમ્યમ્ - દર્શન થયું કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૦૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy