SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મંડપ નીચે હજારોની પબ્લીક ૩-૩ કલાકથી ભક્તિ માણી રહી છે. આ ભગવાનનો પુણ્ય - પ્રકર્ષ છે. આ બધાની પાછળ ભગવાનની શક્તિ છે. કારણ કે ભગવાન અચિંત્ય શક્તિશાળી છે. આજે આ સ્નાત્ર-મહોત્સવમાં માતા-પિતા બનનાર વિજયવાડાવાળા ધર્મીચંદજી ૫૨મ આનંદમાં છે. તેઓ વિચારે છે : ‘અનાયાસે જ આ લ્હાવો મળ્યો છે. તો હું આજીવન ચતુર્થવ્રત સ્વીકારી લઊં’ હમણા જ તેઓ પૂજ્યશ્રી પાસે આવશે ને ૪થું વ્રત સ્વીકારશે. (કાર્યક્રમ પછી જામનગરથી આવેલા ડૉકટરની ટીમનું ડૉકટરોએ કહ્યું : અમે દર ચાતુર્માસમાં સ્વેચ્છાએ આ રીતે પાલિતાણા સેવા માટે આવવા માંગીએ છીએ.) સન્માન. ૧૪૪ ક્યાંથી મળે ? સ્વાતિનક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષાનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુના વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મ-સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌદ્ગલિક પદાર્થોમાં આસક્ત છે, તેને આ વચન ક્યાંથી શીતળતા આપે ? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે ? * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy