SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કટS આ. સુદ-૮ ૨-૧૦-૨000, ગુરુવાર ༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤༤ પ્રભુ પર પ્રેમ નહિ હોય તો તેમનામાં તન્મયતા નહિ આવે. બપોરે ૪-00 વાગે. પૂ. દેવચન્દ્રજીની ચોવીશી. ૪ હરિભદ્રસૂરિજીએ પ્રીતિભક્તિ આદિ ચાર અનુષ્ઠાનો બતાવ્યા છે, તેને અનુસરીને દેવચન્દ્રજી આદિ મહાત્માઓએ ચોવીશીનું પ્રથમ સ્તવન પ્રીતિ વિષયક જ બનાવ્યું છે. આપણા સૌ વતી પૂ. દેવચન્દ્રજીનો સવાલ છે : દૂર રહેલા ભગવાન સાથે પ્રીતિ કરવી કેમ ? વાત-ચીત વિના તો પ્રેમ થાય શી રીતે ? વાત-ચીત ન થાય, કાગળ ન લખાય, કોઈ સંદેશવાહક ન મોકલી શકાય તેમની સાથે પ્રીતિ શી રીતે થાય ? રાગી સાથે રાગીની પ્રીતિ લૌકિક છે, પણ અરાગી સાથે પ્રીતિ ૧૧૨ * * * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy