SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ . આ. સુદ-૩ ૩૦-૯-૨૦૦૦, શનિવાર પરસ્પર ઉપકાર કરવો તે ધર્મ છે, ઉપકાર ન કરવો તે અધર્મ છે. (૨૩)નો પવા | અંધારામાં અથડાતા આપણને પ્રભુ-વચનો પ્રકાશ બને છે. જિન-વચન પ્રકાશરૂપ ત્યારે જ લાગે, જયારે આપણે સ્વયં અંધારામાં અથડાઈ રહ્યા છીએ, એવું લાગે. તીર્થ રહે ત્યાં સુધી પ્રભુવચનો પ્રકાશ ફેંક્યા જ કરશે. ભોજનશાળાનો સ્થાપક ભલે મૃત્યુ પામી જાય, પણ જ્યાં સુધી એ ભોજનશાળા ચાલે ત્યાં સુધી એ સ્થાપકની જ ગણાય. આ તીર્થ પણ આત્માની ભોજનશાળા જ છે. આજે ભગવતીમાં એવો પાઠ મળ્યો, જેની હું વર્ષોથી શોધ કરતો હતો. પૂ.પં. ભદ્રંકર વિ. મહારાજે ખાસ કહેલું : પંચાસ્તિકાય પરસ્પર સહાયક બને છે તેવો કોઈ * * * * * * * * * * * * * ૦૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy