SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ બાપ્પા. ફા.સુદ-૮ ૧૩-૩-૨૦૦૦, સોમવાર * રાધાવેધની જેમ વિદ્યા સાધવાની છે. તે વિનય દ્વારા જ સાધી શકાય. અવિનયના માર્ગે વિના પ્રેરણાએ ચાલી શકાય, પણ અહીં તો પ્રેરણા પછીય ચાલવું મુશ્કેલ છે. રાધાવેધ સાધવા જેટલું મુશ્કેલ છે. * ઉપયોગ શુદ્ધ બને તો જ યોગ શુદ્ધ બની શકે. ઉપયોગ સર્વ જીવો માટેનું સ્વરૂપ-દર્શક લક્ષણ છે. “પરસ્પરોપગ્રહો નીવાનામું |’ આ સર્વ જીવો માટેનું સંબંધ-દર્શક લક્ષણ છે. ઉપયોગ મલિન હોય ત્યારે પરસ્પર ઉપકારની જગ્યાએ અપકાર થાય. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે સહજભાવે ઉપકાર થતો જ રહે. * તીર્થકરો આટલા મહાન હોવા છતાં કોઇની પાસે જબરદસ્તીથી ધર્મ કરાવતા નથી. વિનયનો ઉપદેશ અપાય, પણ તેમાં જબરદસ્તી ન થઈ શકે. ધર્મ પરાણે આવી શકતો નથી. * અવિનય કર્મનું બંધન કરાવે. વિનય કર્મનું વિનયન [નાશ]કરાવે. | નવકાર પરમ વિનયરૂપ છે, માટે જ તે સર્વપાપનો નાશ કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy