SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૮ ૯-૭-૨000, રવિવાર * મુક્તિમાર્ગમાં સહાયતા મળે તે રીતે ભગવાન સતત ધર્મદેશના આપતા રહ્યા, એનો સંગ્રહ ગણધર ભગવંતો કરતા રહ્યા. જિન-વચનના એ સંગ્રહને આપણે આગમ કહીએ છીએ. એ આગમો આપણને ન મળ્યા હોત તો આપણું શું થાત ? શ્રી હરિભદ્રસૂરિજીના શબ્દોમાં કહીએ તો .... 'हा ! अणाहा कहं हुंता न हुतो जइ जिणागमो ।' સૂર્ય-ચન્દ્રની ગેરહાજરીમાં નાનકડો દીવો ઘરને પ્રકાશિત કરે તેમ આગમ આપણા આત્મગૃહને પ્રકાશિત કરે છે. આગમ અને જિનબિંબ બે જ આ કલિકાલમાં આધારરૂપ છે. “કલિકાલે જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા...” - પ. વીરવિજયજી.... તીર્થની સ્થાપના વખતે જ બન્નેનું નિર્માણ થઈ જાય છે. સમવસરણમાં ભગવાનના ચાર રૂપ થયા ને [ત્રણ રૂપમાં જિનબિંબનું નિર્માણ થઈ ગયું. ભગવાન બોલ્યા અને આગમનું નિર્માણ થઈ ગયું. * ભગવાન સામે જ રહેલા હોય છતાં આપણા હૃદયમાં ઉપસ્થિત ન થાય તો શો મતલબ ? ભગવાન સામે ન હોય છતાં ૪૮૮ જ કહ્યું, લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy