SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૫ દ-૭-૨૦૦૦, ગુરુવાર * સાક્ષાત્ ભગવાન ભલે નથી મળ્યા, પણ તેમનો ધર્મ મળ્યો છે. એ ધર્મનું સંપૂર્ણ પાલન સાધુઓ કરે. એ માર્ગે ચાલવા અસમર્થ શ્રાવક-ધર્મ પાળે. આવી સામગ્રી તો મળી છે, પણ આપણે સદુપયોગ કેટલો કરીએ છીએ ? જો સદુપયોગ ન થયો તો બીજી વાર તે ન મળે, એ નિયમ છે. * વહાણમાં થતા છિદ્રોની ઉપેક્ષા કરીએ તો આખું વહાણ ડૂબી જાય. સંયમમાં લાગતા અતિચારોની ઉપેક્ષા કરીએ તો ધીરેધીરે આખું સંયમ ચાલ્યું જાય. * દુઃખ વખતે ચિત્તમાં ઉગ થાય છે, પણ આપણે જાણતા નથી ? આને સહન કરવાથી તો પૂર્વની અસાતા ખપે છે. જે આ દષ્ટિ કેળવાઈ જાય તો ? સાધુને અસાતા શા માટે ઉદયમાં આવે ? હું કહું છું : સાધુને પણ ઉદયમાં આવે. કારણ કે કર્મસત્તા સમજે છે : આ સાધુ તો જલ્દી-જલ્દી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે તો જલ્દી એનો હિસાબ ચૂકતે કરી લઈએ. જુઓ, પરમ તપસ્વી પૂ. કાન્તિવિજયજી મ. ને છેલ્લે કેન્સર થયેલું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy