SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રીએ સાધેલી પ્રભુ સાથે અવિહડ પ્રીત પુસ્તકના વાંચનથી જાણી. - સા. જિનકરૂણાશ્રી વલસાડ આ પુસ્તકમાં ગુરુદેવ તો ભલે વાણીરૂપે વરસ્યા છે, પણ તેમના વચનામૃતને અથાગ પરિશ્રમ કરી પુસ્તકરૂપે આલેખન કરી સકલશ્રી સંઘના નયનો સુધી પહોંચાડનારની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. - સા. અક્ષયચન્દ્રાથી સુરત ભલે ગુરુદેવની હાજરી અત્યારે નથી, પણ પુસ્તક વાંચતી વખતે સ્વયં ગુરુદેવ અમારી સામે જ બોલી રહ્યા છે એવું જ લાગે છે. - સા. ચારપ્રજ્ઞાશ્રી સુરત તત્ત્વજ્ઞાનનો ખજાનો એટલે કહે કલાપૂર્ણસૂરિ - સા. ચારક્ષમાશ્રી વલસાડ આ પુસ્તકના વાંચન પછી ચૈત્યવંદન કરતાં કેટલો સમય જાય છે તેની ખબર પડતી નથી. - સા. મુક્તિનિલયાશ્રી વલસાડ ગુરુદેવશ્રીના અમૂલ્ય રત્નોરૂપી વચનથી મારા હૃદયમાં પડેલી સુષુપ્ત શુભ ઉર્મિઓ આળસ મરડીને બેઠી થઈ ગઈ છે. ' - સા. યશોધનાશ્રી બીલીમોરા કહે * * * * * * * * * * * * * ૧૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy