SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રીએ આ પુસ્તકમાં સંપૂર્ણ તત્ત્વનો ખજાનો ખોલી નાખ્યો છે. - સા. નયનંદિતાશ્રી વલસાડ આ પુસ્તક વાંચતાં સૌ પ્રથમ તો એમ જ થયું કે આ માત્ર પુસ્તક જ નથી પરંતુ પૂ. ગુરુદેવની સાક્ષાત્ પરાવાણી છે. - સા. નયગુણાશ્રી વલસાડ જેના હાથે દીક્ષા થઈ હોય તેની શક્તિ દીક્ષિતમાં સ્થાપિત થાય છે, એ પંક્તિ પુસ્તક ખોલતાં જ મળી. - સા. ચારૂનિધિશ્રી વલસાડ भो बन्धुवौँ !! अस्य ग्रन्थस्य विषये किं लिख्येत मया ? - સા. જીતજ્ઞાશ્રી વલસાડ ધર્મ જો કલ્પવૃક્ષ છે તો મૈત્યાદિ ચાર ભાવના તેના મૂળીયા છે, એ વાક્ય ખૂબ ગમ્યું. - સા. યદર્શિતાશ્રી વલસાડ આ પુસ્તકમાં જ્ઞાન અને ભક્તિ વિશે ઘણું જાણવા મળ્યું. - સા. ઇન્દ્રવદનાશ્રી પાલનપુર આ પુસ્તકના પાને-પાને સાકરનો ટુકડો છે. જ્યાંથી આસ્વાદ લો ત્યાંથી મીઠાશ - મીઠાશ અને મીઠાશનો જ અનુભવ થાય. - સા. જિનદર્શિતાશ્રી કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૬૧૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy