SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રીનું સાહિત્ય મારા માટે ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. • સા. વિનયપૂર્ણશ્રિી પાલીતાણા ભક્તિ - મૈત્રી એ મુક્તિની દૂત છે તે વાત હૃદયને સ્પર્શી ગઈ છે. - સા. સુશીગુણાશ્રી પાલીતાણા કહે કલાપૂર્ણસૂરિ' ૩જો ભાગ વાંચી મારા જીવનમાં ઘણા ફેરફારો થયા છે. - સા. મુક્તિપિયાશ્રી આડીસર આમાં તો બધો જ ખજાનો છે. તેમાંથી શું લઉં ? અને શું છોડી દઉં? તે જ પ્રશ્ન છે. - સા. મોક્ષદર્શિતાશ્રી અમદાવાદ પુસ્તકનું વાંચન જયારે જયારે કરીએ ત્યારે એમ જ લાગે કે પૂજયશ્રી આપણી નજર સામે જ આપણને સમજાવી રહ્યા છે. ખરેખર ! જાણે આ પુસ્તક નથી, પૂજયશ્રીની સાક્ષાત વાણી છે. - સા. સ ત્વરત્નાશ્રી અમદાવાદ પરમાત્માની ભક્તિમાં જોડાવું હોય તો લલિત વિસ્તરા ગ્રન્થનું વાંચન જરૂરી છે, એવું લાગ્યું. - સા. અમીપ્રજ્ઞાશ્રી અમદાવાદ ૬૦૪ * * * * * * * * * * * * * કહે કલાપર્ણસરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy