SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આચાર્ય ભગવંતનું સાહિત્ય “કહે કલાપૂર્ણસૂરિ વાંચ્યું. અંધારામાં અથડાતા મારા જેવા જીવને જાણે ટમટમીયાનો નહિ, બેટરીનો નહિ, અરે લાઈટ કે સ્ટ્રીટલાઈટનો નહિ, પણ અણચિંત્યો સૂર્યનો પ્રકાશ મળ્યો. - સા. હંમૈત્રીશ્રી વઢવાણ “કહે કલાપૂર્ણસૂરિ' વાંચતાં ખરેખર સુષુપ્ત ચેતના જાગૃત બની છે. - સા. ચારૂલ્યાશ્રી પાલીતાણા આ પુસ્તકના વાંચન દ્વારા પ્રભુનું સમવસરણ ખડું થઈ ગયું. - સા. અનંતકીર્તિશ્રી અમદાવાદ પૂજ્યશ્રીના વાચના-ધોધે મારા જીવનને એક નવો જ આકાર આપ્યો છે. નિરતિચાર સંયમ જીવન જીવવાનો વેગ મળ્યો છે. - સા. દિવ્યરિણાશ્રી પાલીતાણા કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકની શ્લાઘા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. - સા. ઢશક્તિશ્રી પાલીતાણા મને લાગે છે : મારા જીવન માટે આ એક જ ગ્રન્થ ૪૫ આગમ બરાબર કામ કરશે. - સા. ઈન્દુરેખાશ્રી પાલીતાણા આ પુસ્તક વાંચતાં જાણે એમ થયું કે સાક્ષાત્ પૂ. ગુરુદેવ જ વચનામૃતો પીરસી રહ્યા છે. - સા. સ્મિતપૂણગ્રિી પાલીતાણા કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૦૦૩
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy