SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ भीलडीयाजी (गुजरात) तीर्थे सामूहिक जाप, એ વિસં. ૨૦૪૪, પાન જ્ઞાનપંચમી ૧૩-૧૧-૧૯૯૯, શનિવાર : વ્યાખ્યાન - માનવ ભવ પંચેન્દ્રિય - પરિપૂર્ણતા વગેરે ખૂબ - ખૂબ આપણને મળ્યું છે, પણ એના સદુપયોગની કળા ગુરુ પાસેથી ન મેળવી તો બધું નિરર્થક છે. * જૈનકુળમાં જન્મ્યા એટલે ઓઘથી પણ નવકાર ગણવા, દર્શન-પૂજાથે જવું, વ્યાખ્યાનમાં જવું વગેરે સ્વાભાવિક રીતે મળી જ જાય. જ પ્રભાવનાના લોભે પણ પૂજાદિ અર્થે જવાનું થાય. અમે પોતે પ્રભાવનાના લોભ જતા. પ્રભાવનામાં ગરબડની બીકે તે બંધ ન કરાય. પૂ. નેમિસૂરિના ફલોદી - ચાતુર્માસ વખતે ગરબડના કારણે પ્રભાવના બંધ રાખવામાં આવી, પણ પૂ. નેમિસૂરિજીએ હાક મારીને ફરી શરૂ કરાવેલી. - આજે જ્ઞાન-પંચમી છે. જ્ઞાનમાં પ્રમાદ કરીએ તો જ્ઞાનકુશીલ કહેવાઈએ. એ પ્રમાણે બીજે પણ દર્શન – કુશીલાદિ પણ સમજવા. પાંચ પ્રહર સ્વાધ્યાય આદિ ન કરીએ તો જ્ઞાનકુશીલનું વિશેષણ મળી જાય. ૫૪૮ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy