SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટનાપૂર્ણસૂરિ ૐ'( ગુગરાતી) પુસ્તક ના વિમોચન, દોમાં, વિ.સં. ૨૦૭ PER SE S આસો વદ ૦)) ૦૮-૧૧-૧૯૯૯, સોમવાર : પંચવસ્તુક જહાજમાં બેસાડીને ઇષ્ટસ્થાને પહોંચાડે તેનો કેટલો ઉપકાર માનીએ ? એથી પણ અનંત ઉપકાર તીર્થંકરોનો છે, જેમણે આપણને તીર્થના જહાજમાં બેસાડ્યા છે. જહાજનો માલિક ભલે ગેરહાજર હોય, પણ જહાજનું કામ ચાલુ જ રહે, તેમ ભગવાન ભલે ગેરહાજર હોય, તીર્થનું કામ ચાલુ જ રહે. અષ્ટાંગને યોગ કહેવાય તેમ ચારિત્ર પણ યોગ કહેવાય. ચારિત્રમાં દર્શન જ્ઞાન હોય જ. ચારિત્રી જ્ઞાની અને શ્રદ્ધાળુ હોય જ. નહિ તો એનું ચારિત્ર સાચું ન ગણાય. ભાવથી ભાવ પેદા થાય' તેમ દુનિયામાં પણ કહેવાય છે. આપણે જેવો ભાવ રાખીએ, સામી વ્યક્તિને તેવો જ ભાવ પેદા થાય. આપણે છેતરપીંડીનો ભાવ રાખીએ ને ઉપરથી ગમે તેટલો દેખાવ કરીએ, પણ સામી વ્યક્તિને ખબર પડ્યા વિના ન રહે. વક્તાના ભાવની શ્રોતા પણ ઘણી જ અસર પડે. વક્તા કહે કલાપૂર્ણસૂરિ-૧ * * - * ૫૨૦
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy