SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : ભગવાન સાથે એક થવાય, પણ સર્વ જીવો સાથે એક કેમ થવાય ? ઉત્તર : હું તો ત્યાં સુધી કહું છું : સર્વ જીવોમાં સિદ્ધોનું રૂપ જુઓ. પછી જ અંદરની ગાંઠ ખુલશે. કુંડલી – ઉત્થાન કાંઈ સહેલું નથી. પણ વાંધો નહિ. શરૂઆત કરીશું તો કોઈક સમયે, કોઈક ભવમાં જરૂર ફળશે. ધીરજ જોઈએ. - શશિકાન્તભાઈ : આત્માને જગાડે, સંભાળે તે આજ્ઞા. નમો અરિહંતાણં (અરિહંત + આણં) પાંચેય પરમેષ્ઠીઓની આજ્ઞાને પણ નમસ્કાર. આહત્યમયી ચેતના જ બધા જ કારણોનું પરમ કારણ છે. તે જ સર્વજ્ઞ, સર્વશક્તિમયી, સર્વ અન્તર્યામી, સર્વ ક્ષેત્ર - કાળ – વ્યાપિની છે. માટે જ એ મધુર પરિણામ લાવે છે. આ નવકારમાં યોગીઓનો યોગ, ધ્યાનીઓનું ધ્યાન, જ્ઞાનીઓનું જ્ઞાન, ભક્તોની ભક્તિ અને આરાધકોની આરાધના સમાવિષ્ટ છે. ક્યાં આ પુસ્તક બનાવવા માટે કરેલો આપનો અથાક પરિશ્રમ તરી T (પુરૂષાથી અને ક્યાં પુસ્તકની સંવેદના લખવા માટેના મારા શબ્દો? - સા. સ્મિતવદનાશ્રી સુરત કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક એટલે પાને પાને ઝવેરાત. - સા. શીલગુણાશ્રી અમદાવાદ પૂજયશ્રીની કૃપાથી મારામાં ગુરુ સમર્પણ ભાવ વિશેષ પ્રગટે, એવી શુભ ભાવના ભાવું છું. - સા. સુમંગળાશ્રીજી પાલડી, અમદાવાદ છે પર૬ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy