SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યામાં ફરક છે. બ્રહ્મમાં ચર્યા તે બ્રહ્મચર્યા. પાંચ પરમેષ્ઠી બ્રહ્મનું જ રૂપ છે. બ્રહ્મ – પ્રાગટ્ય : અરિહંત. બ્રહ્મ - સ્થિતિ : સિદ્ધ. બ્રહ્મ - ચર્યા : આચાર્ય. બ્રહ્મ - વિદ્યા : ઉપાધ્યાય. બ્રહ્મ - સેવા : સાધુ. પ્રભુનું નામ લો અને બ્રહ્મચર્યની શક્તિ તમારામાં આવ્યા વિના ન રહે. ગાથા ૧૬ : ભગવાન અનસ્ત સૂર્ય છે. કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત ન થાય. અપ્રગટ દીવાએ પ્રગટવું હોય તો પ્રગટ દીવા પાસે જવું પડે. આપણે અપ્રગટ છીએ. પ્રભુ પાસે જવું પડશે. જ પ્રભુના દર્શનથી સંસાર લીલોછમ રાખવો નથી, પણ છોડવાનો છે. ગાથા ૧૭ : * જ્ઞાનાતિશયથી જ્ઞાન-દીપ પ્રગટે. આપણી ચેતના ખંડિત છે. પ્રભુ પાસે અલગ, બીજે અલગ વાત કરીએ. આમાં ભક્તિનું અનુસંધાન ક્યાંથી રહે ? અનુસંધાનાત્મિકા ભક્તિ જોઈએ. ૪ પૂજા : અંગ - અગ્ર - ભાવ - પ્રતિપત્તિ પૂજા. પ્રતિપત્તિ પૂજા એટલે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન રૂપ પૂજા આવે તો ભગવાન સાથે અભેદ સધાય. ગાથા ૧૮ : ભગવાનનું ચરિત્ર યથાખ્યાત છે. ક્યાંય ન્યૂનતા નહિ. ૬ અનંત વિજ્ઞાન : જ્ઞાનાતિશય, અતીતદોષ : અપાયાપગમાતિશય. ૫૧૬ = = = = = = = = = = * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy