SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ આસો વદ ૧૪ દીવાળી પર્વ : ભક્તામર પૂજન. શશિકાન્તભાઈ : ફૂલના ત્રણ ગુણ : ૧. કોમળતા : અહિંસા ૨. સુગંધ : સંયમ. ૩. નિર્લેપતા : તપ. - સમર્પણ ૬ પ્રકારે. ૧. આનુકૂલ્ય – સ્વીકાર. ૨. પ્રાતિકૂલ્ય - વર્જનમ્. ૩. સંરક્ષણ વિશ્વાસ. ૪. ભર્તૃત્વવરેણ્ય. ૫. કાર્પણ્ય (દૈન્યભાવ). ૬. આત્મનિવેદન. ગાથા ૧૦ : સંસારનો નિયમ છે : ધનવાન પાસે માણસ ધનવાન બને. જ્ઞાની પાસે માણસ જ્ઞાની બને. વૈદ પાસે માણસ નીરોગી બને. તેમ ભગવાન્ ! તમારી પાસે હું તમારા જેવો ન બનું ? ભગવન્! સંસારના આ નિયમનું ઉલ્લંઘન થાય છે. ભગવદ્ ! આપ મને આપના જેવો બનાવો. “મૃત્યુનો વિચાર વૈરાગ્ય લાવે, મોક્ષનો વિચાર મૈત્રી લાવે' - એમ પૂ.પં. ભદ્રંકરવિ. મ. ઘણીવાર કહેતા. ગાથા ૧૧ : • પ્રભુ-દર્શન થાક ઉતારે. પ્રભુ-દર્શનથી બધા પ્રશ્નો વિલીન બને. દર્શન દેવદેવસ્ય... કેવું દર્શન...? સાત દર્શન : અણુ - જગત - તત્ત્વ – ધર્મ - કર્મ - ૫૧૪ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy