SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જગચિંતામણિ વખતે “સકલકુશલવલ્લી” બોલવાની જરૂર નહિ. કારણ કે સકલનો ભાવાર્થ જગચિંતામણિમાં આવી જાય છે. * અપ્રાપ્ત ગુણો મેળવી આપે, પ્રાપ્ત ગુણોની રક્ષા કરે તે નાથ અથવા અસત્વરૂપણાથી રોકે, સત્યરૂપણામાં જોડે તે નાથયોગ-ક્ષેમ કરે તે નાથ. - ભગવાન જગન્નાથ છે. ભગવાન જગરખણ છે, દુર્ગતિમાંથી બચાવીને સદ્ગતિમાં સ્થાપિત કરે છે : કતલખાનાથી બચાવીને ગાયોને પાંજરાપોળમાં ન મોકલાય તો ? દુર્ગતિથી રોકીને ભગવાન આપણને સગતિમાં ન મોકલે તો ? “જગબાંધવ, ભગવાન આપણા સાચા બંધુ છે. આપત્તિ વખતે બંધુ જ કામ લાગે, બીજા તો ભાગી જાય. સંકટ વખતે આખું જગત ભલે તમને છોડી દે, ભગવાન કદી નહિ છોડે. જગ ભાવવિઅખૂણ” ભગવાન જગતના ભાવોને જાણનારા છે. જગચિંતામણિમાં આ બધા નામ ભગવાન થયા. અટ્ટાવય સંવિયરૂવ” તથા “રિસદ સત્તન' થી “સાય વિરાછું પU[માપિ' સુધી સ્થાપના ભગવાન ‘ ૩ય સત્તરિસ' થી દ્રવ્ય ભગવાન ‘સંપફ ગિUાવર વીસ' થી ભાવ ભગવાનની સ્તુતિ થઈ. अध्यात्मयोगी महान विभूति जिनभक्तिमां तन्मयता प्राप्त करनार आचार्य भगवंत श्री वि. कलापूर्णसूरि म.सा.ना कालधर्मना समाचार जाणीने घणुं ज दुःख थयुं छे । आचार्य भगवंतमां अनेक गुणो हता । तेमांय अध्यात्मयोग अने जिनभक्ति मोखरे हता। आवा महान पुरुषना काळधर्मना अकस्मात समाचार मळतां दुःख थाय ते स्वाभाविक छ । चतुर्विध संघनी साथे देववंदन कर्या । - एज... आचार्य स्थूलभद्रसूरिनी अनुवंदना ૨૦૨ * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy