SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५ અષાઢ વદ ૭ ૦૪-૦૮-૧૯૯૯, બુધવાર દીક્ષા પછી દીક્ષાચાર્ય નવદીક્ષિતને હિતશિક્ષા આપે. એમાં ૧૫ પદાર્થોની દુર્લભતા જણાવે. ૧૨ તો અત્યારે મળેલા છે, એમ કહીએ તો ચાલે, બાકીના ત્રણ મેળવવા પ્રયત્ન કરીએ તો જ ૧૨ની સફળતા. આચાર્યની દેશના સાંભળીને બીજાઓને પણ દીક્ષા લેવાના ભાવ થાય. સુંદર બિલ્ડીંગ, સારું ફર્નિચર, ગાડી વગેરે જોઈ તે મેળવવાની કોશીશ કરોને ? તેમ દીક્ષા માટે મન થાય ? દીક્ષા પ્રસંગો વારંવાર જોવાથી તે મેળવવાનું મન થવું જોઈએ. દીક્ષાથી શું જોઈએ ? સાધ્ય શું ? ચાલતાં પહેલા તમારી મંઝિલ નક્કી હોય છે. દુકાનમાં પૈસો સાધ્ય હોય છે. અહીં શું સાધ્ય ? મોક્ષ ? ત્યાં જઈને કરશો શું ? દોરા-પાટા વગેરે કરવાના ? ત્યાં સદૈવ આત્મ-સ્વભાવની રમણતા કરવાની છે, એ ખ્યાલમાં છે ને ? આ જીવનમાં આત્મસ્વભાવ-રમણતાની ઝલક નહિ મેળવી હોય તો ત્યાં શી રીતે કહે કલાપૂર્ણસૂરિ-૧ * ૧૧૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy