SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિની પ્રાપ્તિ થાય છે, એમ ઉત્તરાધ્યયન - (૨૯મા અધ્યયનમાં કહ્યું છે. ભગવાનનો સંકલ્પ, (સર્વને સુખી બનાવવાનો. સર્વને મુક્તિમાં લઈ જવાનો સંકલ્પ) ભગવાનના નામ-કીર્તનથી આપણને સ્પર્શે છે. - આપણા મોટામાં મોટા દોષો (વિષયોની આસક્તિ, કષાયોનો વળગાડ વગેરે) પ્રભુ-ભક્તિથી ટળે છે. ક્યારેક આત્મનિરીક્ષણ કરજો. મારામાં માયા કેટલી ? લોભ કેટલો ? વાસના કેટલી ? આ બધાનું ઉન્મેલન ભક્તિ વિના શક્ય નથી. દોષોને પંપાળીને રાખીશું ત્યાં સુધી ગુણો શી રીતે આવશે ? ક્રોધ નહિ કાઢો ત્યાં સુધી ક્ષમા શી રીતે આવશે ? ક્રોધાદિ કાઢો. ક્ષમાદિ પોતાની મેળે આવશે. ઘરમાંથી કચરો કાઢો, સ્વચ્છતા પોતાની મેળે આવશે. प.पू. आचार्य भगवंत कलापूर्णसूरिजीना कालधर्मना समाचार वज्रघात समा बन्या ! शासनना ज्योतिर्धर हता । योगना व्योमाकाशमां झळहळता सूर्य हता । तेमना विदायनी कळ हजु वळी नथी । पूज्य कलापूर्णसूरिजीना जीवनना पांच विशिष्ट गुणो में नीचे મુન નોયા છે : (૨) દ્ધતિ પ્રમત્ત શા (પ્રમ યોજા) (२) उत्कृष्ट अद्वैतानुभूति आपती भक्ति (३) अप्रतिम करुणादृष्टि अने जीवन (નાળે ક્ષયિની પર) (૪) સાધજ છ ‘ાયો - ધ્યાન' (૧) સર્વશ્રેષ્ઠ સંવ મૈત્રી आ पांचेय गुणो संघमां प्रसार पामे तेवू आपणे (सह) जीवन जीवीए अने तेमनी पासे ए मांगीए । - शशिकान्तभाईनी वंदना રર-ર-ર૦૦ર 8 ૧૦૬ * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy