SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહાધ્યાય અધ્યાય ૨મે હેદી શીતલકાળમાં તૈલપાન કરે.' જોકે તૈલ-| હાડકાંમાં, સાંધાઓમાં, શિરાઓમાં, સ્નાયુઓમાં, પાનને યોગ્ય કાળ તે પ્રાકૃઋતુ જ કહી છે. મર્મમાં તથા કોઠામાં મોટી પીડા થતી હોય, પરંતુ આત્મયિક-વિનાશક રોગ થયો હોય અને જેઓને વાયુ બળવાન થઈ શરીરનાં બધાં છિદ્રોને તત્કાળ સ્નેહપાન જરૂરી હોય તેઓ શતકાળમાં | ખૂબ ઢાંકી દઈને રહ્યો હોય, જેઓનું અગ્નિબળ પણ સ્નેહપાન કરી શકે છે. આ અભિપ્રાયથી | ઘણું વધારે હોય અને જેઓને વસા સામ્ય હેઈ અષ્ટાંગસંગ્રહના સૂત્રસ્થાનના ૨૫ મા અધ્યાયમાં | માફક આવી હોય તેઓને વસાપાન કરાવીને સ્નેહઆમ કહ્યું છે કે, “નિરાનિ પિત્ત સંત શિરવચ|િ સ્વરમાણે તુ રીતે હિવા ત ર યોજયેત '-વાયુના | ચિકિત્સાસ્થાનના ૩૧ મા અધ્યાયમાં આમ કહ્યું રોગમાં રાત્રે અને પિત્તમાં તથા વાતપિત્તના છે કે, “વાયામwતાઃ શુક્યારેકોરજી માગઃ સંસર્ગમાં કે કેવળ પિત્ત દોષવાળાને પણ રાત્રે જ મહાશિમાતHITI વસાયોથા નરઃ કૃતા:” -જે લેકે નેહપાન કરાવવું. પણ જે રોગમાં તાત્કાલિક | વધુ પડતા પરિશ્રમથી કશ થયા હોય, જેઓનાં નેહપાન જરૂરી હોય તેમાં શીતકાળમાં પણ દિવસે | વીર્ય તથા લેહી સુકાઈ ગયાં હોય, મહારોગથી તૈલપાન કરાવી શકાય છે. ૨૬ જેઓ યુક્ત થયા હોય અને જેઓના જઠરને અગ્નિ વસાસ્નેહને યોગ્ય વ્યક્તિઓ અને પ્રાણવાયુ બળવાન હોય તેઓને વસા પાને संशुष्कमेदःकफरक्तशुका માટે યોગ્ય માન્યા છે.” ૨૭ वातातपाध्वश्रमरौक्ष्यनित्याः। મજજાસ્નેહને યોગ્ય વ્યક્તિઓ भृशाग्नयो वातनिपीडिताङ्गा दीप्ताग्नयो घस्मराः स्नेहनित्याः वसां पिबेयुकृतिधातुकामाः ॥२७॥ क्लेशनमाः क्रूरकोष्ठानिलार्ताः । જેમાં મેદ, કફ, રક્ત અને વીર્ય मजानमेतेषु भिषग्विदध्यात् ત સૂકાઈ ગયાં હોય, જેમાં વાતષ, સૂર્યના स्नेहो भवेत्सात्म्यतो यस्य यो वा ॥२८॥ તડકાનું સેવન, શ્રમ તથા રુક્ષતા કાયમી જેઓના જઠરનો અગ્નિ પ્રદીપ્ત હોય, થઈ પડ્યાં હોય, જેઓનો જઠરાગ્નિ અતિ- | જેઓ ઘણા જ ખાઉધરા હોય, જેઓ કાયમ શય વધુ હોય, જેનાં અંગ વાયુથી | નેહપાન કરતા હોય, કલેશને જેઓ સહી પીડાયાં હોય અને જેઓ વૈર્ય તથા ધાતુઓ | શકતા હોય, જેઓને કઠે કઠણ હોય ની વૃદ્ધિ ઈચ્છતા હોય તેઓએ “વસા” | અને વાયુથી જેઓ પીડાતા હોય તેઓને નામને નેહ પીવો જોઈએ. ૨૭ | વૈદ્ય મજજાને પીવાને આપવો અથવા વિવરણ: આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના જેને જે નેહ માફક આવે તેઓને તે સનેહ ૧૩ માં અધ્યાયના ૪૭-૪૮ કલેકામાં આમ કહ્યું | આપવા. ૨૮ છે કે, “વાતાતા ૨ ૨ રક્ષા માદાર્જિતા | વિવરણ : ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩ મા હતોfધરા નિqતમેસ: | અથિસધિફિરા- | અધ્યાયમાં ૫૦ માં લેકમાં આમ કહ્યું છે કે, स्नायुमर्मकोष्ठमहारुजः । बलवान् मारुतो येषां खानि 'दीप्ताग्नयः क्लेशसहा घस्मराः स्नेहसेविनः। वातार्ताः રાય તિતિ || મૌશિવરું ચેષ વકાસારસ્થાશ્ચ ૨ | રોણા નેહ્મા Hજ્ઞાનમા તુયુઃ '—જેઓના જઠરાગ્નિ નઃ | તેષાં નૈતિયાનાં વસાવાનં વિધીવતે '–| પ્રદીપ્ત હેય, કલેશને જેઓ સહી શકતા હોય, જેઓ વાયુને તથા સૂર્યના તાપને સહન કરી શકતા | ખૂબ ખાઉધરા હોય, સ્નેહનું સેવન કરવા જેએ હેય, જેઓ શરીરે રક્ષ થયા હોય, ભાર તથા | ટેવાયેલા હેય, વાયુથી પીડાતા હેય, કઠણ કાઠામુસાફરીથી જેઓ શરીરે કૃશ થયા હોય, જેઓનું | વાળા હોય અને સ્નેહન કરવાને જેઓ લાયક હોય વીર્ય તથા રુધિર સુકાઈ ગયાં હોય અને જેઓને | તેઓએ માસ્નેહ પીવો.” સુતે ૫ણ ચિકિત્સાકફ તથા મેદ ખૂબ ચૂસાઈ ગયાં હેય, જેઓને) સ્થાનના ૩૧મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy