SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જવરવાળાની ચિકિત્સા સંબંધે સૂચના ... ૭૪૪ જવરનાશન બંધનાદિકમ .. - ૭૫૩ જવરની ચિકિત્સાને ક્રમ (ચાલુ) • ૭૪૫ સાત ધાતુઓમાં ગયેલા દોષો સાત દિવસે પાકે , પિત્તજવર વિના જ ઉષ્ણ ચિકિત્સા કરાય કફજવરમાં વિશેષ સૂચન .. ... ૭૫૪ ઉપર્યુકત સાત વિષમજવરોની ચિકિત્સા કફજવર સંબંધે જ વધુ દિગ દર્શન . કહેવાની પ્રતિજ્ઞા કફજવરમાં રસપ્રયોગ તથા સંશમન ઔષધ ક્યારે? , જીર્ણજવર લાગુ થાય તે અવસ્થા અને કફજવરમાં કફ ઓછો થયા પછી ઘી અપાય - તેમાં કરવાના ઉપચારો . ૭૪૬ ઘીનું પ્રાસંગિક ગુણવર્ણન ... ... , વિષમજવરોના ઉપચાર માટે ખાસ સૂચના જ્વરની આ અવસ્થામાં તે વિરેચન જ દેવું ૭૫૫. વાતપ્રધાન વિષમજવરની ચિકિત્સા વળી જવરમાં નિહ આદિ કયારે? . ,, પિત્તપ્રધાન વિષમજવરની ચિકિત્સા જવરોની દુ:સાધ્યતા તથા સુખસાધ્યતા કયારે? , કફપ્રધાન વિષમજવરની ચિકિત્સા બધા રોગો એ જ પ્રમાણે સુખસાધ્ય અને વાત-પિત્તપ્રધાનન્દ્રન્દ્રજ વિષમજવરની ચિકિત્સા , દુ:ખસાધ્ય ચતુર્થક' વિષમજ્વરની ચિકિત્સા ત્રણ ચિકિત્સાકર્મ જ નિશ્ચિત હોય ... » જીર્ણજવરને નાશ કરનાર ધૂપ શોધન ઔષધ કોને હિતકારી થાય? દાહજવરને મટાડનાર લેપયોગ શમન ઔષધ કોને હિતકારી થાય? ગ્રહજવરને મટાડનાર લેપ .. શમન શોધન ઔષધ કોને હિતકારી થાય? અથવા ઉપર્યુકત દ્રવ્યોનો પ્રલેપ આટલાને મટાડે સંશોધન ઔષધનું લક્ષણ .. જવર આવે ત્યારે આ ઉપચારો પણ કામના ૭૪૮ સંશમન દ્રવ્ય કે ઔષધનું લક્ષણ .. વિષમજવરની ચિકિત્સા ... મધ્યમ બળવાળા શમન શોધન દ્રવ્યનું લક્ષણ ૭૫૭ વિશેષ નિદેશીય અધ્યાય ૨ જે કેટલાંક શમનીય દ્રવ્યોની ગણતરી મંગલાચરણ અને પ્રારંભ ... કેટલાક શોધન દ્રવ્યોની ગણતરી વૃદ્ધજીવકનો પ્રશ્ન કેટલાંક શમન–શોધન દ્રવ્યોની ગણતરી વિષમજવર વિષે સવિસ્તર જિજ્ઞાસા સ્વાશ્ય અને અસ્વાથ્યનું લક્ષણ પ્રજાપતિ કશ્યપનો પ્રત્યુત્તર ... વાસ્તવિક ચિકિત્સા પદ્ધતિ ... જવરની અવસ્થા વિરુદ્ધ ઔષધ નુકસાન કરે ચિકિત્સા પદ્ધતિની વૈદ્યને સૂચના જવરની જે અવસ્થા હોય તેને લગતું જ ઔષધ શાસ્ત્રીય ઔષધપ્રયોગો દ્વારા સાવધાનીપૂર્વક અમૃતરૂપ થાય; બીજું હાનિ કરે. ૭૪૯ વૈદ્ય ચિકિત્સા કરવી તત્ત્વદ્રષ્ટાઓએ પ્રયોગ કરેલાં દ્રવ્યોનું કર્મ સંતર્પણજન્ય જવરમાં વમન હિતકારી ... કોણ જાણી શકે? ઉપર જણાવેલ અવસ્થાવાળાને વમન કરાવી દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન કઠિન છે | શિરોવિરેચન પણ કરાવવું .. આર્ષ ઔષધપ્રયોગોમાં વૈદ્ય સમજણપૂર્વક જીર્ણજવરમાં પણ ઉપર્યુકત વિકારો હોય તો ન્યૂનાધિકતા કરી શકે એ ચિકિત્સા કરવી ઔષધની માત્રા સંબંધી વૈદ્યને સૂચના ... બહુદોષ અને અલ્પદોષ જણાય તેનાં લક્ષણો આ અધ્યાયને ઉપસંહાર .. . » આમજ્વરનાં લક્ષણો . ભૈષજ્ય–ઉપક્રમણીય : અધ્યાય ૩ જો નિરામજવરનાં લક્ષણો ... બહિર્માર્ગગત જવરનાં લક્ષણો વૃદ્ધજીવકને કશ્યપને પ્રશ્ન.. જવરવાળો માણસ ઔષધદુર્બળ કયારે થાય? કશ્યપનો પ્રત્યુત્તર–વ્યાધિજ્ઞાન અતિ સૂક્ષ્મ છે ૭૬૧ દોષદુર્બલના ઉપચારો વ્યાધિજ્ઞાન કરતાં પણ ઔષધજ્ઞાન અતિશય સૂક્ષ્મ છે . દુર્બલમાં કષાય પ્રયોગ ન કરાય પથ્ય સેવનારને આરોગ્ય અને અપથ્ય દોષ અને ઔષધને ક્ષોભ અસહ્ય થાય .. સેવનારને રોગની પ્રાપ્તિ કષાયથી દોષો ખળભળી ઊઠે છે શારીર અને માનસ–બે રોગો.. દોષને વેગ ભાંગે તે પછી જ જવરમાં ઔષધ દેવાય ૭૫૩ ) શરીરના તથા મનના રોગનાં મુખ્ય કારણો ૭૬૨. ૭૫૧
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy