SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ ] [ મહામણિ ચિંતામણિ વિષાદ કરતા અને વીર ! વીર ! કહેતાં વીરની વીતરાગ દશાનું એમને ભાન થઈ ગયું અને વિચારવા લાગ્યા, ‘અહો ! પ્રભુ તો વીતરાગ હતા. એમને મારા પ્રત્યે ન તો રાગ હતો, ન ષ. આ રીતે પ્રભુના વીતરાગભાવના ધ્યાન દ્વારા તેઓ પણ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ ગયા. ઘાતિકર્મોનો ક્ષય કરી, એમણે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અનંત લધ્વનિધાન શ્રી ગૌતમસ્વામીનું સ્મરણ પણ મહામંગલનું કારણ છે. નૂતન વર્ષના મંગલ પ્રભાતમાં એમના રાસનું શ્રવણ કરવામાં આવે છે. તેઓ સ્વયે તો | મંગલ છે, અન્યને પણ મંગલ બનાવનારા છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy