SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] એક બે નવી વાતો [ એકાદશમ ખંડ જ્યારે રાજા હાલ તો જૈનધર્મી હોવાને કરી ચૂક્યું છે કે જે ફેરફાર આ પ્રમાણે થઈ જવા પામ્યા છે ત્યારે શંકા ઉભી થાય છે કે આ બે વસ્તુ શી રીતે તેની નોંધ ઉપરમાં આપણે લીધી કહેવાશે. સાથે સાથે બનવા પામી હશે? સંભવ છે કે જેમાં અનેક વસ્તુ- જે ફેરફાર-ગેરસમજૂતિ–થવા શકય છે તેને અત્ર ઓની સ્થિતિ-સર્જન, રક્ષણ કે નાશ-તે તે સ્થાનના સ્ફટ કરી લઈએ. પૃ. ૨૪૫-૬ માં સાંચી સ્તૂપનું વર્ણન રાજકર્તાના ધર્મ ઉપર અવલંબે છે, તેમ અત્ર પણ બનવા કરતાં જણાવ્યું છે કે, તે સ્થળે સ્તૂપ અને સ્તંભ પામ્યું છે. કયારે થયું હશે તે કરવાનું કાર્ય આપણે અન્ય એમ બે વસ્તુઓ છે. આ બેની સમજાતિ વચ્ચે શું સંશોધકે ઉપર છોડી દઈશું પરંતુ એટલું ચોક્કસ ભેદ છે તે આગળ ઉપર કહીશું. તે અત્ર સમજાદેખાય છે કે આવા ફેરફારો પાછળથી થવા પામ્યા છે. વવા પ્રયત્ન કરીશું. સૂપ સ્તંભ (૧) સામાન્ય રીતે મરણ-સમાધિ (જેને જૈન (૧) સામાન્ય રીતે વિજયના ચિહ્નરૂપે ઉભે સંપ્રદાયમાં નિષદ્યા શબ્દથી ઓળખવામાં આવે છે. કરાય છે; છતાં કઈ વખતે ધામિક સ્વરૂપ તેનું હોય જુઓ હાથીગુફા લેખ)ના સ્મારક તરીકે રચ- છે ખરું; પરંતુ સમાધિરૂપે તો નહીં જ-( પ્રિયદર્શિનના વામાં આવે છે. સ્તંભો સમજવા). (૨) જેનું મરણ થયું હોય તેનું નામ હોય કે (૨) મુખ્યતઃ વિજય મેળવનારનું નામ હોય જ ન પણ હેય, કેમકે તેને કીર્તિની કાંઈ પડી નથી હોતી. કેમકે ઉભું કરવામાં પ્રધાન હેતુ પિતાની કીર્તિ ગાવા માટે જ હોય છે. (૩) પરંતુ દાન દેનાર, ભક્તિ નિમિત્તે કાર્ય (૩) વિજય મેળવનાર એક જ હોય જેથી નામ કરતો હોવાથી, તેમાં દાન દેનાર તરીકે અનેકનાં નામ ફક્ત એકનું જ હોય અને સત્તાસૂચક આજ્ઞાદર્શક હોય. લખેલ હોય છે.. (૪) દાનને હેતુ દર્શાવવામાં ધાર્મિક પ્રસંગ કે (૪) વિજય મેળવવામાં પ્રદેશની છત, કઈ હેતુ જણાવેલ હોય છે. સાથેની લડાઈ કે કોઈને કોઈ સાંસારિક લાલ સાની યુક્તિ હાય. (૫) સાલ કે સમયદર્શક હકીકત ભિન્ન ભિન્ન (૫) એક જ સાલ કે સમય હેય. સમયની (નં. ૩ ના કારણને લીધે) હેય છે. બેની વચ્ચે જે મુખ્ય કક્ષાર અમારી નજરે ઉપર કઈક શાતકરણિએ પિતાના સમયના અવંતિપતિ દેખાય છે તેનું ઉપર પ્રમાણે વર્ગીકરણ કરી બતાવ્યું ઉપર મેળવેલ જીતનાં અને સ્તુપ ઉપર પણ શાતકરણિના છે. તેને અનુલક્ષીને જો સાંચીનો સ્તૂપ અને સ્તંભના નામ હોવા છતાં તુરત તારવી શકાય છે કે, સ્તંભ છે તે કર્તા તરીકે શોધ કરીશું તે, પ્રથમમાં ચંદ્રગુપ્ત, નં. ૭ વાળા શાતકરણિના સ્મારકરૂપ તથા ઇ. સ. પૂ. વાસિષ્ઠીપુત્ર આદિ અનેકનાં નામે મળી આવશે જ્યારે ૨૩૨ નો છે, જ્યારે સ્તૂપ છે તે, જુદા જુદા સમયે સ્તંભમાં એકલા શાતકરણિનું જ નામ મળી આવશે. થયેલા એવા મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત ઈ. સ. પૂ. ની સૂપમાં દાનનું કારણ દર્શાવતાં ભિન્ન ભિન્ન મુદ્દાઓ ૪થી સદીમાં, અને નં ૧૮ વાળા શાતકરણિએ તેમજ વસ્તુઓનું પ્રદર્શન દેખાઈ આવશે, જ્યારે ઈ. સ. પૂ પહેલી સદીના પાછલા ભાગમાં તથા ખંભમાં અશ્વમેધ કર્યાનું કે પ્રજા ઉપર કર વસૂલ અન્ય ભક્તજનેએ સ્વધર્મપ્રવર્તક એવા શ્રી મહાવીરની કર્યાનું ઈત્યાદિ આજ્ઞારૂપ અને સત્તાદર્શક હકીકત મળી મરણ-સમાધિ-નિષદ્યા-પ્રત્યે દર્શાવેલી ભક્તિ નિમિત્તના આવશે. આ પ્રકારની અનેકવિધ ચાળવણીથી તંભ દાનની હકીકતથી ભરચક બનેલ છે.
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy