SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશમ પરિચછેદ ] એક બે નવી વાતે [ ૨૪૭ છે તે સ્થાપત્ય, કળાજ્ઞાન અને શિલાલેખના આધારે કરજક ઈ. નાં નામ વિશે વિના સંકેચે તરત કહી સત્ય જ કરે છે. આ પ્રમાણે સાંચીને લગતી વિચારણા શકાશે કે, તે સ્થળોનાં પ્રાચીન નામો ઉચ્ચારમાં કોઈ અહીં પૂરી થાય છે. પણ ફેરફાર વિના કે જરાક સ્થાનિક ફેરફાર સાથે હવે રહી એકલી અમરાવતી સ્તૂપની વિચારણા. તેને તે જ અત્યારે પણ સચવાઈ રહ્યાં છે. એટલે જેમ તેમાં તો માત્ર ખારવેલના મહાત્યને આ વાશિષ્ટી- કૃષ્ણગિરિ-કહેરી, કાર્લની ગુફાઓ, સહ્યાદ્રીના શિખરો પુત્રે દાન દીધું હતું એટલું જ જણાવાયેલું હોવાથી ઈ. ઈ. જૈન ધર્મનાં તીર્થધામ ગણાયાં છે તેમ વર્તમાનને જે સાર કાઢી શકાય તે એ કે, ખારવેલ ૫છી શાત- મનમાડ જીલે તથા તેની હદમાં આવેલાં લેરા કરણિ વાસિષ્ઠપુત્ર થયો હતો પરંતુ સમયની ચોકસાઈ અને કરજત ઈ. ગામે જેને ઉલેખ શાતકરણિના ઘડી શકાતી નથી. બહુમાં બહુ ખારવેલને સમય શિલાલેખમાં દાન આપ્યા નિમિતે, કે તેનું ઉત્પન્ન ઈ. સ. પૂ.ની પહેલી સદી કે તે પૂર્વે હતા એટલુંજ મેળવવા રૂપે થયો છે, તે સર્વે ગામે નમતાવલંબી કહી શકાયું. હોવાનું માનવું રહે છે. અરે કહો કે આ ગોવર્ધનરામય જ આ પ્રમાણે શિલાલેખમાં આવેલ નામવાળો રાજા (ગોદાવરી નદીના મૂળ પાસેનો પ્રદેશ) તેને લગ હાલ, ઈ. સ. પૂ.ની પહેલી સદીના પ્રારંભમાં થયો હતો હતો. તેમજ તે ધર્મનાં સ્થાનોથી જ્યારે તે ભરચક હતો તથા તે શિલાલેખવાળા શત્રુ ય અને ત્રિરશ્મિ પર્વતનાં ત્યારે ઈલેરા અને અજંટાની ગુફાઓમાં જે દાને શૃંગ-રક્ષાવર્ત અને કૃષ્ણગિરિ સહિત-સાંચી સ્તૂપ વિદ્વાન બૌદ્ધધર્મનાં કહી રહ્યાં છે તે મંતવ્યોની ઓળખ તથા અમરાવતી સ્તૂપનાં સ્થળા; તે સર્વ જૈનધર્મનાં ઘોધક કરાવવામાં પણ હવે ફેરફાર થશે એમ સ્વીકારવું રહે. સ્થાનો હતાં; એટલી હકીકત સિદ્ધ થઈ લેખાશે. તે છે. વધારે નહીં તે ઈ. સ.ની ત્રીજી-ચોથી સદી ઉપરથી એમ પણ ફલિતાર્થ થાય છે કે રાજા હાલ પૂર્વનાં (કારણ કે તે સમયે જૈનેતર એવા ગુપ્તવંશી શાલિવાહનને કેટલાક વૈદિક મતાનુયાયી હોવાનું જે માને સમ્રાટની સત્તામાં આ પ્રદેશ જવા પામ્યો હતો) છે તે શિલાલેખી પૂરાવાથી અસત્ય કહેવાશે. આ મારકે તે બૌદ્ધને બદલે જૈનેનાં જ કહેવાં પડશે. સંબંધી વિશેષ વિવેચન આગળના પરિચ્છેદે શક બીજી હકીકત જે રજુઆત માંગી રહી છે તે, શાલિવાહનવાળા પારિગ્રાફે આપવામાં આવશે. અત્ર પુરાણનાં કથનને અંગે છે. પરિચ્છેદ ૧૦માં, પૃ. ૨૦૨થી આટલે ઈસારો જ બસ થશે. ૨૦૭ સુધી શાતકરણિ હાલ રાજાના માતપિતાની તથા હવે જ્યારે રાજા શાલિવાહનના ધર્મ વિશેના પ્રામા- પૂર્વજની ઓળખનો પત્તો લગાડવા, પુરાણનાં અવ ણિક પૂરાવા અને હકીકત મળી તરણો આપવાં પડયાં છે. તેમાં એક એ પ્રકારે છે એક બે નવી વાતો ગયાં છે ત્યારે વર્તમાનકાળે ચાલી કે, તેને જન્મ દૈવાધીન સંવેગમાં થયું છે. પરંતુ તે રહેલાં એક બે અન્ય મંતવ્યો સંગ ઉપસ્થિત થવાના કારણરૂપ, યજ્ઞ કરવામાં વિશ્વ ઉપર પણ કાંઈક અમારા વિચાર વ્યક્ત કરવાનું કરનારા ઑછો તરફથી અસ્થિ આદિ ફેકાતાં હોવાનું સસ્થાને ગણાશે. એમ ધારી તે અત્ર રજુ કરીશું. પ્રથમ તેમજ તે વિદ્યાના નિવારણ અર્થે શીવજી પાસે હકીક્તની રજુઆત આ ગૌતમીપુત્ર અને વાસિષ્ઠી- યાચના-પ્રાર્થના કરવા ગયાનું જણાવાયું છે. આ કથન પુત્રના અનેક લેખોમાં નિર્દેશ કરાયેલાં ગામડાનાં ઉપરથી એ ખ્યાલ ઉત્પન્ન થાય છે કે, આખોયે સ્થાન પર છે. જે ગામડાનાં સ્થાન વિશે પૂરી ખાત્રી પ્રસંગ વૈદિકધર્મનાં અનુષ્ઠાનને લગતે છે, તેમજ તે નથી થઈ તે વઈ દઇએ. તે પણ, ઇલુરક, મનમાડ, સાથે રાજા હાલના જન્મને સંકલિત કરાય છે. પરંતુ (૧૭) આને સમય ઈ. સ. પૂ.ની પાંચમી સદીને છે તે માટે પર તૃતીય પરિકે ટી. નં. ૧૨, ૧૩ તથા તેનું અસલ લખાણું જુઓ,
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy