SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. વિદિશા, ભિલ્લા [ સપ્તમ ખંડ સ્થાન સ્થિતિ પર વિચારતાં તે કડીનું હાર્દ બરાબર [ ટિપ્પણ–આ પારામાં શ્રી મહાવીરના કૈવલ મળતું આવી જાય છે જ, અને તેમ સ્વીકારીએ તો અને નિર્વાણ પ્રાપ્તિના સ્થાન વિશે ચર્ચા કરીને જે એક ફેરફાર જે આપણે હવે કરવો રહેશે, તે આ આનુમાનિક નિર્ણય મેં બાંધી આપ્યો છે. તે અધના વિદિશાના ઉદગમના સમય વિશેનો બનશે. આપણે પ્રચલિત અને માન્ય રહેલા સ્થાનથી ભિન્ન પડી જાય તેની સ્થાપના ઈ. સ. પૂ. ૫૨૭ બાદ કે તે અરસામાં છે ખરો. પણ તેથી એમ માની લેવાનું નથી કે તે એટલે કે શ્રી મહાવીરના અને રાજા ચંડપ્રદ્યોતના અંતિમ નિર્ણયજ છે. આ વિશે તજજજ્ઞ વિદ્વાને મરણ બાદ-કલ્પી હતી તેને બદલે તે સમયે તે તે પિતાના વિચારો દર્શાવશે એવી પ્રાર્થના સાથે નગરીને સંપૂર્ણ સ્મૃદ્ધિવાળી ગણવી પડશે. વિરમું છું.]. (અહીં અવંતિ દેશમાં પાલક રાતનું રાજ્ય વીર નિર્વાણથી ૨૦ વર્ષે એમ કહેવાનો હેતુ છે.) તે હકીકત બતાવે છે કે તે સ્થાન સાથે શ્રી મહાવીર-વૈશાલિકને સંબંધ હશે ખરે. (૬૫) સરખાવો ઉપરની ટી. નં. ૫૩.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy