SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ ] ભૂમિ પણ વિદિશાનું-શ્રી મહાવીરના નિર્વાણના સ્થાનનું નામ મધ્યમઅપાપા વિશેષપણે કહેવાયું છે: જેથી તે નામને પણુ વિચાર કરી લઇએ. એમ કહેવાય છે કે, મૂળે તે નગરનું નામ અપાપા–પાપ જેમાં નથી તેવી નગરી હતું. પણ જ્યારથી તે નગરીએ શ્રી મહાવીર જેવા પુણ્યાત્માને ભાગ લીધેા, એટલે કે તે ઉપર તેમના દેહવિલય થયે। ત્યારથી તેનું અપાપા મટીને પાપા—એટલે પાપથી ભરેલી પુરી પડયું અને કાળાંતરે તેનું અપભ્રંશ થતાં થતાં “પાવાપુરી” નામ પ્રચલિત થઈ ગયું છે. ૬૩પાવાપુરી કે અપાપાપુરી શબ્દની સાથે, જ્યારે મધ્યમ શબ્દ જોડાયા છે ત્યારે તેમાંથી બે પ્રકારના અર્થ નિષ્પન્ન થઈ શકે છે. (૧) એક એમ કે, અપાપા નગરી તા એકજ હોય પણ તેનાં ત્રણ પરાં àાય (પૂર્વે, મધ્યમ અને પશ્ચિમ) જેમાંથી મધ્યભાગે આવેલ પરામાં શ્રી મહાવીરનું નિર્વાણુ થયું હાય; એટલે વિદિશાનાં ત્રણ પરાં થયાં, જેમાંના મધ્યમભાગને એસનગર અથવા વિદિશા, પશ્ચિમને સાંચી અને પૂર્વને ભિલ્સા કહી શકાય. (૨) અને ખીજી રીતે જો ધટાવીએ તેા અપાપા નામની નગરીની સંખ્યા જ ત્રણ લેવીઃ તેમાંની મધ્યમ– (મધ્યમ એટલે તેની જાહેાજલાલી કે વૈભવની દૃષ્ટિએ અને ઉજૈની (૬૩) પૂર્વી દિશ પાવાપુરી, રૂદ્ધે ભરીરે, મુક્તિ ગયા મહાવીર, તીરથ તે નમુંરે ! નામ, એવી (બ) પૂ+દિશિએ+અપાપા-પૂર્વ દિશિઽપાપા વ‘ચાચ ગમે તે રીતે ગેાઢવા પણ અ તા ઉપર પાવાપુરીમાં આમાં ‘પૂર્વ દિશ પાવાપુરી' તેનેા અં અનેક રીતે જણાવ્યા પ્રમાણે જ થતા રહેશે, એટલે એમ કહેવા માંગે ઘટાવી શકાય તેમ છે. જેમ કે:— (૧) પાવાપુરી લઇએ તે છે કે, તે નગરીના પૂર્વ ભાગ (નહીં કે મધ્ય ભાગ) જેમાં અનેક શાહુકાર લેાકા વસતા હતા તે ભાગમાં શ્રી મહાવીર નિર્વાણને પામ્યા છે. ૧૯ નહીંજ; પણ સ્થાન નિર્માણની સ્થિતિની અપેક્ષાએ) નગરીમાં શ્રી મહાવીરના દેહ પડયા હતા. તે ઉપરાંત પૂર્વ અને પશ્ચિમની પણ બીજી અપાપા નગરીએ તે વખતે હતી. તેને જે અપાપા-પાપરહિત એટલે પુણ્યવંતી-નગરીની ઉપમા આપવાના હેતુ હેાય, તેા પૂર્વની અપાપા નગરી એટલે ભારહુત ટે।પવાળી નગરી સમજવી કે જે પણ એક પુણ્યવંત નગરજ કહેવાય અને પશ્ચિમની અપાપા નગરી, તે ખરી અથવા અસલ ઉજ્જૈની સમજવી રહે, કેમકે, સંભવ છે કે તે સ્થાને શ્રી મહાવીરે મહુસેન૬૪ વનમાં-ચંડપ્રદ્યોત ઉર્ફે મહાસેન રાજાના અધિકારમાં આવેલા વનમાં—સમાસરીને ગણુધર પદની સ્થાપના કરી હતી તેથી તે સ્થાનને પણ એક પવિત્ર-પુણ્યવંત નગરજ ગણવાનું કહી શકાય. આ પ્રમાણે ‘ મધ્યમ અપાપા ’વાળા પદના અર્થ એ રીતે ઘટાવતાં, સ્થાનિર્માણુવાળા અર્થ તરીકે, તેની ગણના પૂ ગ્રંથકર્તાઓએ કરી હેાય તે વધારે સંભવિત છે, કેમકે જો ત્રણ પરાંના અમાં લઈ એ તેા એકક્ષ્મીજાની અપેક્ષાએ પૂર્વનું પુરૂં તેા અંતિમજ કહેવાય, મધ્યમ ન કહેવાય; અને પેલું પદ તા કહે છે કે પૂર્વના પરામાંજ શ્રી મહાવીર મુક્તિને પામ્યા છે; એટલે, મધ્યમ અથવા પૂર્વ તે બેમાંથી એક શબ્દને ખાટાજ માનવા પડશે. પશુ (અ) પૂ+દિશિ+પાવા=પાવાપુરીને જે પૂર્વી ભાગ રૂદ્ધિથી ભરાઈ રહ્યો છે (જે પાવાપુરીના પૂર્વી ભાગમાં ધનવાન વ વસી રહ્યો છે) તે પાવાપુરી. (બ) પૂ+દિશિએ+પાવા તે પણ ઉપર પ્રમાણે જ અર્થાં નીકળે અથવા આ ગાથાના કર્તા સમયસુંદર પેાતે અવતિમાં સ્થિત થઇને તે બનાવી હેાય તે સ્થાનની પૂ દિશામાં પાવાપુરી આવી હાય માટે તે સ્થળના નિર્દેશ છે એમ ઘટાવી શકાય છે. (૨) અપાપાપુરી લઈએ તે (અ) પૂ+દ્ધિશિ+અપાપા=પૂર્વ દિશ્ય પાપા વચાય, પુ. ૧. પૂ. ૧૮૬ ટી. ન. ૧૦૮ માં મે અન્ય સૂચના કરીને ‘પૂર્વ વિદેિશિ પાવાપુરી' તરીકે તે પદ હાવાનું જણાવ્યું છે; તેમ લેવાથી પણ અર્થાંમાં તા ફેરફાર થતા નથી જ. (૬૪) ઉજ્જૈની નગરીને વૈશાળી નગરી તરીકે પણ . ઓળખાવી છે (જીએ પુ. ૧ પૃ. ૧૮૩. તથા મુનિશ્રી કલ્યાણવિજયજી સ`પાદિત ‘“ જૈનકાળ ગણના ’” સ', ૧૯૮૭, પૃ. ૩૧ ટી. ન. ૨૮ તેના આ પ્રમાણે શબ્દો છે.) “ શ્રીવીર નિર્વાણુાત્ વિશાલાચાં પાલક રાજ્ય' ૨૦ વર્ષાણ “
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy