SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પુષ્પપુર શાસન ઉપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીરને ઉપસર્વાં નાથા હતા તેવા સ્થાને (૩) સ્તંભલેખા; (૪) પેાતાને ઉપકારી થયેલા હેાય તેવા પૂજ્ય મુનિવરા માટેના સ્થાન સૂચક કાઉસગ્ગ અવસ્થામાં તેમની પ્રચંડકાય મૂર્તિ (૫) તથા અન્યરીતે તીર્થધામ ગણાતા સ્થાન ઉપર૫૪ ટાપ્સ-બટાકાર મેટાં ચણતર કામા ઉભાં કરાવ્યાં છે. આ પાંચ પ્રકારનાં સ્મારકામાંથી, વિદિશા નગરીવાળા પ્રદેશમાં માત્ર છેલ્લા પ્રકાર જ નજરે પડે છે. એટલે માનવું રહે છે કે તે સ્થાન ક્રાષ્ટક રીતે તીર્થધામની ગણુનામાં મૂકી શકાય તેવી કાટીનું હશે; આ એક સ્થિતિ થઈ. ખીજી બાજુ, તેવાજ એક ગંજાવર ટાપ મધ્ય પ્રાંતના જબલપુરના ઈશાનખૂણે, કટની અને સતના શહેરાની પાસે નાગાડગીતમ દ્રભૂતિ આદિ અગિયાર વિદ્વાનેાને તેમના ૪૪૦૦ રાજ્યે ભારહુત નામના ગામડા પાસે નજરે પડે છે, જે શિષ્યા સહિત જૈન દીક્ષા આપી હતી અને તે મુખ્ય સ્થાન અસલમાં વસંદેશની હદમાં આવેલું છે; જેને વિદ્વા-૧૧ને પોતાના શિષ્ય બનાવી ગણધર પદે સ્થાપ્યા નાએ “ભારહત ટાપ” નામ આપ્યું છે. એટલે કલ્પના હતા; એટલે । ગણધર સ્વાસ્નાનું સ્થળ અપાપા નગરી કરવી રહે છે કે, આ બન્ને–અવંતિદેશ અને વત્સદેશના હતું. તે બાદ અનેક દેશવિદેશ પાતે વિચરીને છેવટના ટાપાનું મહાત્મ્ય એક જ પ્રકારનું હરશે. વળી આ બન્ને ચે।માસે અપાપા નગરીમાં જ સ્થિરતા કરી હતી અને ટાપનાં સ્થાન વચ્ચેના અંતરના અંદાજ કાઢો તે। ત્યાંજ નિર્વાણુ પામ્યા હતા. આશરે અઢીસાએક માઇલ થાય છે. આ એક વસ્તુસ્થિતિ. વળી શ્રી મહાવીરના જીવન ચરિત્ર ઉપરથી સમજાય છે કે, દીક્ષા લીધા પછી બારમું ચોમાસું સંપૂર્ણ થયા બાદ લગભગ છ માસે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે; અને ખારમું ચેામાસું કૌશાંબીએ કર્યું હતું તથા તે પછીના છએ માસ તેની આસપાસના પ્રદેશમાં પાર્ક। નિર્ણય જ થઇ જાય. સ`શેાધન ખાતું આ દીશાએ પ્રયત્ન આદરે એટલી ખાસ પ્રાના છે. (૫૪) ઉપરના ચારે પ્રકારનાં સ્મારક ચિન્હા ઉભાં કરવાનાં કારણ વિશેની ચર્ચા પુ. ૨ માં પ્રિયદર્શિનના વૃત્તાંતે કરી છે. પણ આ પાંચમી કૃતિ વીશે સ્પષ્ટપણે ચર્ચા કરી નથી. તેનું વર્ણન પ્રિયદર્શિનના સ્વતંત્ર જીવન વૃત્તાંતના પુસ્તકે આપવાનું છે. અહીં તેનું કારણ જણાવી દઉં છું બાકી ચર્ચા તે ઉપરના પુસ્તકે જ લખાશે. (૫૫) દાઢસા ગાઉ જો કે ગ્રંથામાં લખાયું છે, પણ ગાઉનું માપ વિધવિધ રીતે ગણાય છે. કાઈક ૧ ગાઈ = [ સપ્તમ ખંડ ગાળ્યા હતા; જેમાંના ત્રણેક માસ ગાળ્યાબાદ કાનમાં ખીલા ઠાકાવાના અને કુ. ચંદનબાળાએ અડમના પારણે અડદના બાકુળા વહેારાવ્યાના પ્રસંગ થયા હતા. એટલે એમ સાબિત થાય છે કે, તેમને કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન ચયાની ભૂમિ–જેને જૈનની પરિભાષામાં કૈવલ્ય કલ્યાણક કહેવાય છે તે, આ કૌશાંખીની આસપાસના પ્રદેશમાં જ ઢાવું જોઇએ; આ પ્રમાણે ખીજી વસ્તુસ્થિતિ. વળી શ્રી મહાવીરના જીવન ચરિત્રથી ખુલ્લે છે કે, કૈવલ્ય ઉત્પન્ન થતાં જ૫૫ તેમણે સ્વાચાર પ્રમાણે દેશના દીધી હતી. પણ તે અફળ થઈ હતી. એટલે રાતેારાત વિહાર કરીને લગભગ દોઢસે। ગાઉના વિહાર કરીને અપાપા નામની નગરીએ પેાતે પધાર્યાં હતા. ત્યાં અવંતિ પ્રદેશ સાથે જૈનધમ ના મહિમા સંકળાયેલ છે અને તેમાંય, વિદિશા અને સાંચીવાળા ભાગમાં અનેક ટાપા–સારી તેમજ બિસ્માર હાલતમાં આવેલા નજરે પડે છે. આ ટાપાનાં સ્મારકા તીર્થધામના સ્થાન તરીકે ઉભાં કરાવવાનું આપણે જોઈ ગયા છીએ. વળી આ સ્થળે આવેલ અનેક૬ ટાપામાં સાચવી !! માઈલ, ૧ ગાઉ = ૨ માઇલ લેખે છે. પણ આપણે અહીં અઢીસા ત્રણસે માઈલની વચ્ચેના કચાસ લઇશું. કાઇ શંકા કરે કે એક રાત્રીમાં શું આવડુ' ચાલી શકાય ? અને તે પણ રાત્રીના સમયે ? વળી રાત્રીના સાધુથી વિહાર થાય ખરો ? આ ત્રણે ચકારૂપી પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે જીવને અનંત શક્તિએ ખીલે છે તેમજ તીર્થંકરો અને કેવળીએને કલ્પાતીત કહેવાય છે એટલે કે તેઓને કાઈ આચારને પ્રતિબંધ જ હાતા નથી. જેથી તેવી ત્રણમાંથી એકે શંકાને સ્થાન રહેતું નથી. (૫૬) આ વિસ્તારમાં આવેલ નાના મેાટા ટ્રાપની
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy