SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિદિશા, ભિલ્લા [ સપ્તમ ખંડ આ બાજુ વિક્રમાદિત્યના હાથથી શકપતિ અજ્ઞાત- દશિને ત્યાંજ રાજગાદી કરી, ત્યારથી તે તે જ કેંદ્ર બદનામ રાજાએ મારમાર-ખાધાથી તેની સામે બનવા પામ્યું હતું. તે બાદ ઉત્તરોત્તર શુંગવંશી રાજાઓ થવાનું છોડી દીધું. પણ તેને એવા વાવડ મળ્યા હતા કે, તથા અન્ય પરદેશી વસાહતના ભૂપતિઓએ તેનું આ બધાં કારસ્થાનનું મૂળ તો અંધ્રપતિ જ છે. તેણે ગૌરવ વધારી મૂકયું હતું એટલે સુધી કે, રાજકાજ જે આ કુમારને મદદ ન કરી હોત તો તેની સિવાયનાં એટલે વિદ્યાનાં તથા અન્ય સામાજીક અને પિતાની આ ફજેતી થાત નહીં. એટલે પોતાના લેકેપયોગી કાર્યોમાં પણ તે સ્થાનને જ અગ્રપદ અપાતું પરાજયથી ઉત્પન્ન થયેલ ક્રોધાગ્નિના શાંત્વન અર્થે તે રહ્યું હતું. અત્યારે આપણે શકપ્રજાના અને ગર્દભીલયુદ્ધના સ્થાનથી પરબારોજ દક્ષિણ દિશાએ ચાલ્યો, વંશી રાજાઓના અમલની વાતો કરી રહ્યા છીએ. અને આંધ્રપતિની પૂંઠે ધાયો. પિતાના ઉપર શપતિને તે સમયે તેને અનેક લીલી સૂકી જોવી પડી હતી. તે ધસી આવતે સાંભળી, અંધ્રપતિ શાતરાજાએ દાવપેચ વાયુપુરાણના આધારે ઉપરના પ્રારિગ્રાફે આપેલ આદર્યા. તેણે પાસેના કોઈ જંગલનો આશ્રય લીધો હોય વણનથી આપણે જોઈ શકીએ છીએ. એટલે તેણે એમ મારું ધારવું થાય છે. ત્યાં બને દુશ્મનોના દળનો મહત્તવ પ્રાપ્ત કરવા માંડયું ત્યારથી તે શકારિ ભેટો થતાં, યુદ્ધ મંડાણું અને યુગપુરાણના કહ્યા પ્રમાણે, વિક્રમાદિત્યે તેને રાજગાદી બનાવી, ત્યાંસુધીની તેની અરિષ્ટકર્ણના કેઈક સૈનિકે ફેકેલા ભાલેડાની તીણ ચડતી પડતી અને જાહેરજલાલીનું કાંઈક ચિત્ર જાણું ધારથી કપતિનું મરણ નીપજ્યું. આ બનાવ લેવાની જરૂર છે. મને જે જણાયું છે તેજ રજુ કરીશ. પછી એટલે ઇ. સ. પૂ. ૫૬ો પછી શાતકરણી રાજા કેટલુંક વર્ણન પુ. ૧ અને પુ. રમાં અપાઈ ગયું છે. દશ વર્ષ જીવીને ઈ.સ. પૂ. ૪૬-૪૭માં મરણ પામ્યો છે. તેમાંથી જે બીનાઓનું સ્મરણ અત્ર કરાવવું પડે છે તે અહીં આગળ શક રાજ્યની સમાપ્તિ અને નીચે પ્રમાણે જાણવીઃગઈભીલવશની પુનઃસ્થાપના થઈ કહેવાશે. એટલે કે (૧) અવંતિનું એક નામ વિશાળાનગરી તેમ Inter-regnum ના કાળનો અંત આવે છે. જેથી બીજું પુષ્પપુરક પણ હતું. વિક્રમાદિત્યાદિ ગદંભીલવંશી અન્ય ભૂપતિઓનું વર્ણન (૨) અવંતિના પ્રદેશના બે ભાગ પાડવામાં આપવું પડશે. પણ તે પહેલાં ઉજેની–અવંતિનગરીને આવ્યા હતા. પૂર્વભાગની રાજધાની વિદિશા ઉર્ફે કેટલુંક વિશિષ્ટ વર્ણન જે તારવી શકાય છે તે ભિલ્લા હતી અને પશ્ચિમની ઉજૈની-અવંતિ હતી. અત્રે આપીશું. (૩) વિદિશામાં ચંદ્રગુપ્ત રાજમહેલ બંધાવી વસવા વર્તમાનકાળે સર્વ પ્રવૃત્તિઓનાં અનેક કેન્દ્રોમાંથી માંડયું હતું. તે બાદ અશકવર્ધને પોતાની સૂબાગિરિના જેમ લંડન શહેર સારી દુનિયામાં સર્વનું ધ્યાન પ્રથમ કાળ દરમ્યાન ત્યાંના વૈશ્ય ધનવાનની પુત્રી સાથે દરજજે ખેંચે છે. તેમ પૂર્વ સમયે લગ્ન કર્યું હતું. વિદિશા, ભિલસા મગધદેશની રાજધાની રાજગૃહી (૪) આ વિદિશાના એક ભાગને બેસનગર કહેવાતું અને ઉજેની અને પાટલિપુત્ર કેંદ્ર બન્યાં હતું. બેમાંથી કયો ભાગ પહેલે વસ્યો તે જણાયું નથી. હતાં. પણ પાછળમાં જ્યારથી (૫) વિદિશા નગરીવાળા પ્રદેશોના અમુક ભાગને ચંદ્રગુપ્ત મૌર્ય અવંતિને પણ મહત્ત્વ આપી વર્ષને સાંચી નામ અપાયું હતું અને તે પ્રદેશને જૈનધર્મ થોડો ભાગ ત્યાં રહેવા માંડયું તથા સમ્રાટ પ્રિય- સાથે મહત્વને સંબંધ છે. (૩૬) રાણીશ્રી બળશ્રીએ પોતાના પૌત્ર ગૌતમીપુત્રની આપવાનું રહે છે. પ્રશસ્તિ ગાતો નાશિકનો જે શિલાલેખ કતરા છે તેની (3) આના ખુલાસા માટે નીચેનું હકીકત સાથે સરખાવો, આ વૃત્તાંત આપણે પુ. ૫ માં ૪૮ જુઓ, ટી. નં.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy