SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 'શક રાજાએ [ સપ્તમ ખંડ વરસ રાજ ભેગવી માર્યો જશે. પછી જેની સાથે ઉજજડ હશે. ત્યારથી પુષ્પપુર૬ સૂનું રહેશે. અને કોઈ પણ રણ માંડી ન શકે એવો અતિ ઘણો જેનારને ખાવા ધાશે. ભવિષ્યમાં તે કઈ નવીન બળવાન શર્વિલ રાજા થશે તે પણ ત્રણ વર્ષ પૃથ્વી વંશના રાજાની રાજધાની થશે એ આશિષ છે?૮.” ભોગવી માર્યો જશે. તે પછી બ્રાહ્મણોના દેવી શક રાજાઓ વિશે વિશેષ તરીકે દુનિયામાં જાણતો કઈ બદનામ રાજા થશેઃ યુગપુરાણના ઉપરના કથનથી તેમની વંશાવળી એનું ભૂંડું રાજ્ય ત્રણ વર્ષ પહોંચશે. પછી તે ધનને આ પ્રમાણે ગોઠવી શકાય છે. લેબી, ભૂંડાઈનો ભરેલો, પાપી મહાબળવાન શકપતિ, મ. સ. ઈ. સ. પૂ. વર્ષ કલિંગરાજ શાતની ભૂમિને ભૂખ્યો, કલિગ દેશ (૧) અમ્લાટ ૪૬૩-૪૬૩ ૬૪-૬૩ ૦| પર ચડાઈ કરી જીવ ખેશે. અને ભાલેડાંથી૩ (૨) ગોપાળ૨૮ ૪૬૩-૪૬૪ ૬૩-૬૩ ૦| સંગ્રામમાં અંગ વઢાઈ જઈ સર્વે ઘીચ અધમ શાને (૩) પુષ્પક ૪૬૪-૪૬૫ ૬૩-૬૨ ૧ સંહાર વળશે તે નિઃસંશય છે. પછી તે શાન્તિમાં (૪) શર્વિલ ૪૬૫-૪૬૭ ૬૨-૬૦ રહે. ઉત્તમ રાજા, પિતાની સેનાથી પૃથ્વી હસ્તગત કરી (૫) અજ્ઞાતઃ ४६७-४७० ૬૦-૫૭ રાા દસમું વર્ષ જીવતાં મરણ પામશે. સર્વ મહાબળવાન બનામ શક રાજાએ ધનલોભી હશે. શક રાજ્ય ઉચિ૭૫ થશે. ત્યારે [મગધની] (અવંતિની જઈએ) ભૂમિ વર્ષ ના થી ૭ (૨૧) બ્રાહ્મણને દ્વેષી એટલે વૈદિક ધર્મમાં નહીં માન- . ૧૨. તથા નીચેના “અપાપા નગરી’ વાળા પારિગ્રાફની નાર તે. આ હકીકત પણ દેખાડે છે કે શક પ્રજામાં જૈન હકીકત. ધર્મના અંશો હતા જ. પાછળથી પ્રિયદર્શિને તે પિગ્યા ખ્યા (૨૭) નવીનવંશ એટલે બીજ વંશ, શક પ્રજાનું રાજય હતા અને તેથી જ જૈનાચાર્ય કાલિકસૂરિએ તેમને આશ્રય પણ પણ નહીં તેમ શાતવંશનું પણ નહીં. વળી જુઓ ટી. ન. ૨૮૦ લેવાને લલચાવેલા હતા (સરખાવો ઉપર પ્રથમ પરિચ્છેદે ટી, નં. ૫૦) તથા આ પરિછેદે ટી. નં. ૬. (૨૮) રાજધાની એટલે રાજનગર. તે શહેરમાં નવીન વંશના રાજાએ પિતાની ગાદી સ્થાપશે. સરખા “અપાપા (૨૨) શતવહનવંશી રાજાને ટૂંકમાં સાત પણ કહેતા નગરી’ વાળો નીચેનો પારિગ્રાફ એટલે કે જે રાજા શક પ્રજાને (જુઓ પુ. ૫ તેમનું વૃત્તાંત) અને શતકુળને જે રાજ નાશ કરશે તે રાજ પોતાની ગાદી ત્યાં સ્થાપીને નવીનવંશ તેને શાત કહેવાય. અહીં તેવા અર્થમાં વપરાય છે. | વળી આ ઉપરથી સાબિત થાય છે કે તે સમયે કલિંગ ચલાવશે. દેશ અંધ્રપતિ શતવહનવંશી રાજાના તાબામાં હતે. (૨૯) આ નામ સંસ્કૃત જેવાં છે. જ્યારે પંડિત જાય સ્વાલજી તેમને ગ્રીક સરદાર સાથે સંબંધ હોવાનું (૨૩) કોઈ જાતનું શસ્ત્ર કે અસ્ત્ર હશે. વધારે સંભવ (જીઓ જ. બી. એ. પી. સે. ૧૯૨૮ સપ્ટેબર અંક પૃ. અસ્ત્રનું છે. તીરનું પાનું. ૧૪૨) જણાવે છે. આ ઉપર બુ. પ્ર. પુ. ૭૬ પૃ. ૧૦૦ (૨૪) સર્વે અંધ્રપતિ શતવહનમાં આ રાજાનું સ્થાન માં દિ. બ. કેશવલાલ હર્ષદભાઈ ધ્રુવ સાહેબે જણાવ્યું છે એકદમ ઊંચું ગયું છે. (સરખા પુ. ૫ માં તેનું વૃત્તાંત): કે, એમનાં સંસ્કૃત નામથી જણાય છે કે સિંધુ નદીના બે વળી આ જીત મેળવ્યા પછી તે દશ વર્ષ જ જીવંત રહ્યો છે. બાજુના પ્રદેશમાં વસી હિંદી બની ગયેલા શકના એ એમ પણ કહી દીધું. વંશજ છે. અંતદિન (ગંગા યમુના વચ્ચેનો) પ્રદેશ શકાએ (૨૫) અહીંથી શકે અને હછિન્ન થઈ (સરખા તે વખતે જીતી લીધેલે જણ નથી; (કહેવાનો મતલબ ગૌતમીપુત્રની માતા રાણુ બળશ્રીના શિલાલેખની હકીકત). કે. (૧) આ શકોને ઈન્ટેલિથિઅન્સ સાથે સંબંધ હતે. (૨૦) પુષ્પપુરને નાશ તથા તેની પાસે જ કોઈ બીજી નગ- (૨) તથા આ શકે ઉત્તર હિંદમાંથી આવેલ નથી તેમજ રીનું વસવું થયું હતું એમ સમજવું. સરખા ઉપરની ટી. તેમની સાથે તેમને કોઈ સંબંધ પણ નથી. કેટલાક વિદ્વાને
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy