SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પરિચ્છેદ ] સંબંધી-૩ ટાળવટાળ જેવું કાંઇ નથી તે તેા સુપ્રસિદ્ધ જ છે. સાથે સાથે તે પણ સુવિદિત છે કે જૈનેમાં અસલના સમયે જ્ઞાતિભેદ કે વર્ણભેદ જેવું કાંઈ હતું જ નહીં. પરંતુ રેાટીવહેવાર અને એટીવહેવારની પ્રથાને ધાર્મિકક્ષેત્રથી પર ગણીને, માત્ર સામાજીક પરિસ્થિતિ સાથેજ ગુંથવામાં આવી હતી (જીએ પુ. ૧ પૃ. ૨૫; ૨૬૭ છે. ઇ.) આ મૂર્તિની સાથે જ્યારે શ્રીકૃષ્ણનું નામ જોડાયું છે ત્યારે તેમના સમયે એક ઘટના જે બનવા પામી હતી તેને નિર્દેશ, જૈન સાહિત્યમાંથી મળી આવે છે તેનું વર્ણન કરવું અસ્થાને નહીં નીવડે; તેમ તે ઉપરથી મૂર્તિમાં રહેલ ચમત્કારના ખ્યાલ પણ આવી જશે. કહેવાય છે કે એક પક્ષે કૃષ્ણ વાસુદેવ અને બીજા પક્ષે તે સમયના મગધપતિ જરાસંધ પ્રતિવાસુદેવ; તે એની વચ્ચે મગધની ભૂમિ ઉપર યુદ્ધ થયું હતું. તેમાં જરાસંધને અમુક વિદ્યાની સિદ્ધિ થઇ હતી. તેણે પ્રતિપક્ષી—શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર આ વિદ્યાના પ્રયાગ કર્યા હતા, જેથી તેમનું લશ્કર મૃત્યુવત-જડ— ચેતન રહિત ખની ગયું હતું. આ વિદ્યાના નિવારણ માટે શ્રીકૃષ્ણે ઇષ્ટદેવની આરાધના કરી હતી. દેવે, ધરણુંદ્ર દ્વારા એક મૂર્તિ આપીને જણાવ્યું કે પાર્શ્વનાથની આ મહા ચમત્કારિક મૂર્તિ છે તે યે તથા તે મૂર્તિને પ્રક્ષાલન કરી, તેનું જે નહવણુ થાય તેને સારાએ સૈન્ય ઉપર છાંટજે; એટલે સામાપક્ષે મૂકેલી વિદ્યા પલાયન થઈ જશે. તે છેવટના નિર્ણય (૮૭) મહારાષ્ટ્રમાં પંઢરપુર શહેર વીડેાખાની ચાત્રાનુ પવિત્ર ધામ છે ત્યાં પણ આ પ્રકારે ટાળવટાળ સિવાય પ્રસાદની વહેંચણી થાય છે. તેમજ જગન્નાથપુરીના સ્થળે જે મેળાઓ ભરાય છે તેના, અને વીદેાખાના સ્થળે ભરાતા મેળાના, સમચ પણ જૈનપર્વાનું સૂચન કરતા હેાય એવા લાસ ઉત્પન્ન કરે છે. એટલે કે, મહાપ્રસાદની વહેંચણી, ભરાતા મેળાના દિવસે તથા અસ્થિના પરથી નથતી આભડછેટ, ઈ. ઈ. વિગેરે મુદ્દાં ઉપર લક્ષ ખેંચવું રહે છે (આ ખાખત ભિસા ટીપ્સમાં વવાયલી છે). (૮૪) તીર્થમાળાનુ સ્તવન છે તેમાં ૯ તથા ૧૦ કઢી આ પ્રમાણે છે: શારિસરા, શ'ખેશ્વરા, પચાસરારે, લેાથી સ્થંભણ પાસ; તીરથ તે નમું ૨ | ૯ | ૪. ૩૩૭ પ્રમાણે શ્રીકૃષ્ણે કર્યું હતું અને કહેવાની જરૂર નથી કે, યથાસ્થિત સૂચવ્યા પ્રમાણે બધું બન્યું હતું તથા શ્રીકૃષ્ણને જય મળ્યા હતા. જૈન ગ્રન્થામાં જણાવેલ છે કે આ મૂર્તિ હાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલ શંખેશ્વર નામના ગામે સ્થાપન કરેલ છે તથા સ્થાનના નામ ઉપરથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. પરંતુ જ્યારે શ્રીકૃષ્ણ અને જરાસંધ વચ્ચે જામેલ યુદ્ધના સ્થાન વિશે વિચાર કરીએ છીએ ત્યારે એવા અનુમાન બંધાઈ જાય છે કે તે મૂર્તિ કદાચ આ જગન્નાથ પાર્શ્વનાથની પણ હેાય. જેમ શંખેશ્વર પાર્શ્વનાથનું મહાત્મ્ય જનેામાં જાણીતું છે તેમ આ જગન્નાથનું પણ હાવાથી, તેને વિધ વિધ પાર્શ્વનાથની નામાવળીમાં ગુંથી નાખીને, એક સ્તવનના રૂપમાં જ ગાઢવી દીધું છે. મૂર્તિ શંખેશ્વર વાળી હાય કે જગન્નાથવાળી હાય, પણ કાઈ એક પાર્શ્વનાથની તા હતી જ; એટલે ઉપરાક્ત ચમત્કાર સાથે પાર્શ્વનાથનું નામ સંકલિત થયેલું છે તેટલી વાત સત્ય છે જ. આવી અદ્ભુત પ્રતિભાવાળી મૂર્તિને અત્યારની જનતા પણ તેવાજ ભક્તિભાવથી ભજતી રહે તે તે પણ સર્વથા બનવા યેાગ્ય જ છે. વર્તમાનકાળે આ જગન્નાથપુરીના તીર્થના મહિમા, એક અદ્વિતીય અને અલૌકિક તીર્થધામ તરીકે પ્રસરી રહેલા છે. આ વૈજ્ઞાનિક જમાનામાં જ્યારે કેવળ જડ વસ્તુઓનું જ પ્રાધાન્ય-સામ્રાજ્ય વર્તી તરીકે, અજાવા, અમીઝરે રે, જીરાવલા જગનાથ તીરથ તે નમું ૨ ૫૧૦ || *આમાં જગનાથ લખ્યું છે. પરં'તુ તે જગન્નાથ રાષ્ટ્ર્ધ્વ હાવા જોઇએ: જગનાથ લખાયાના બે ત્રણ કારણ સમાચ છે: એક તે। પિંગળની રચના પ્રમાણે નિયમને લીધે તેમ કરવું પડયું હાય, બીજી' રાસ મેળવવા માટે તેમ કરાવ્યું ડ્રાચ (જેમ અંતરીક્ષ ને બદલે આંતરિક લખ્યું છે તેમ) ત્રીજું મૂળ રાખ્ત જગનાથજ હેાય, પરંતુ તેમાં ફેરફાર કરીને હવેથી જગન્નાથપુરી લખાતું થયું હાય; એટલે મૂળ શબ્દ સાચા હૈય અથવા જેમ હમેશાં ખનતું આવ્યું છે તેમ લહિયાએ ક્યાંક ભૂલ ખાધી હેાય. મતલબ એ છે કે, સ્તવનમાં જે લખાયુ છે તે હવે હાથીગુફા જેવા શિલાલેખથી પુરવાર થયેલી ખીના સમજવાની, એટલે તેને ઐતિહાસિક સત્ય તરીકે જ સ્વીકારવું રહે છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy