SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] અરિહંત ૬ ની નિષીદી પાસે એટલે જે ઠેકાણે અરિહંત કહેતાં તીર્થંકરનાલ્ડ દેઢાગ્નિસંસ્કાર કરવામાં આવેલ હતાં તેવાં સ્થાન ઉપર પણ સ્તૂપા રચાવી દીધા. આ પ્રમાણે ભિન્નતા દર્શાવવા તેમને જુદાં વર્ણવી ખતાવ્યા છે. મતલબ કે જે જે સ્થાનેા તેને પવિત્રાત્માનાં સ્મરણ તરીકે જાળવી રાખવાં યેાગ્ય લાગ્યાં તે સર્વ ઠેકાણે લેાકકલ્યાણને માટે ૯ તેણે સ્તૂપ આદિ સ્મારકા કરાવી દીધાં હતાં. ઉપરાંત,—ખાસ પેાતાની રાણીને ( કહેતાં રાજકુટુંબની નારીવર્ગને ) સર્વ પ્રજાથી અલગ રહીને ધર્મકાર્ય કરવાની અનુકૂળતા સાચવી શકાય માટે, જુદા જ૧૦૦ પ્રબંધ કરાવ્યા હતા. તે માટે રાજને શાલે તેવું મહામુલ્યવાન સ્મારક કર્યું લાગે છે. જે શબ્દો સેાળમી પંક્તિમાં લખાયલા વંચાય છે તેની, અને પંદરમી લિટિના છેલ્લા શબ્દો વચ્ચે, એક મેટા ગાળા પડેલ છે. એટલે તેમાં શું લખાણ હશે તે નિશ્ચિત થતું નથી પરંતુ કલ્પનાના બળે એમ ગાઠવી શકાશે કે, તે મહામુયવંતુ હેાવું જોઈ એ જ. વળી વૈડુર્યરત્નવાળા ચાર થાંભલાએ સ્થાપન કર્યાં, પંચેાતેર અનુવાદની સમજૂતિ કરે તેા ઉત્તર આપે; પ્રશ્નકારના મનનું સમાધાન કરે તે વસ્તુ જુદી છે. બાકી સ્વચ' ઊઠીને તે ખીન્નને ઉપદેશ આપતા જ નથી. આ હિસાબે, તીર્થંકરમાં અને અન્ય ત્રણ વર્ગમાં ફેરફાર છે. ઉપરાંત અરિહંત રાખ્યુંના અત્રણ પ્રકારના થાય છે: (૧) અરિ+હત=પેાતાના શત્રુને (બાહ્ય તેમ જ અંતરના, ખાધ એટલે હથિયાર ધરીને સામા થાય તે અને અંતરના એટલે કામ, ક્રોધ, માન, માયા, લેાભ, કષાયાદિ જે, પુદગલરૂપી લૂટારાએ આત્માને પેાતાના ખરા સ્વરૂપમાંથી ચલિત કરવા મથી રહ્યા છે તે (જીએ પુ. ૩ પૃ. ૨૪′′ વર્ણન તથા ટીકાઓ) જેણે હણી નાંખ્યા છે તે. (ર) અ ંત્-અ જેને આપવા ચાગ્ય, જેની પૂન્ન કરવા ચાગ્ય છે તે. (૩) અહ ત==નહીં, અને રૂહત (રૂહ==ગવું) ઉગવાપણું એટલે ફ્રી ફરીને જન્મમરણ ધારણ કરવાં તેઃ મતલબ કે જેને ફરીને જન્મમરણને આશ્રય લેવાને નથી તે. આ ત્રણે અર્થાંમાં, ઉપરના ચારે પ્રકારના જીવાને મૂકી શકાય છે; પરંતુ સામાન્ય અને પ્રચલિતપણે અરિહ ંત એટલે તીર્થંકર, એવા એકજ ભાવામાં અત્યારે તે વપરાતા થઈ ગયા છે. અહીં ઉપરના ચારે પ્રકારના જીવોને સામાન્ય રીતે ૩૦૭ લાખના ખર્ચથી-એવા જે શબ્દા લખાયા છે તેને જે રાણી સિંધુલા માટેની ચેાજનાની સાથે જોડીએ તા પણ જોડાય તેમ છે. કદાચ એક તદ્દન જુદી જ પ્રવૃત્તિ આદરી હોય અને તેમાટે તેણે તે ખર્ચ કર્યું હાય તેમ કહેવાની પણ મતલબ દેખાય છે. તે પ્રવૃત્તિ એમ કહી શકાય કે, જેમ તેણે અરિહંત-તીર્થંકરાદિના શરીર જ્યાં પડયાં હતાં ત્યાંની ભૂમિને પવિત્ર માની તે ઉપર સ્મારકા ઉભાં કરાવ્યાં હતાં તેમ તે તીર્થંકરાદિના વચનેને, અમૃતમય વાણીને--શ્રુતજ્ઞાનને, કાયમ ઝીલી રાખવા માટે સંગ્રહિત કરવા માટે–એકાદ સ્થાનની સ્થાપના પણ કરી હતી. વળી તે સ્થાન ઉભું કરવામાં જે ખર્ચ થયું હતું તેની તથા તે વસ્તુનાં ગૌરવ અને મહત્તા કેવી ગણવામાં આવતી હતી તેની, વિશેષ માહિતી રાજા ખારવેલે પાતે જ હવે પછીની પંક્તિમાં ક્રાતરી બતાવી છે. (1) સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલા–આ ઉપરથી રાણીના નામની તથા તેના પિયરની ઓળખ અપાઈ છે. જેમ ઇંદ્રપ્રસ્થ-ઈંદ્રપુરી દિલ્હીને માટે વપરાય છે વર્ણવીને આ શબ્દો વાપર્યા છે. (૯૬) યારે અહીં અરિહ ંત શબ્દ, સામાન્ય અર્થમાં ન વાપરતાં તેના વિશેષા માં એટલે તીર્થંકરના ભાવામાં વપરાયા છે. (૯૭) ઉપરની ટીકા નં. ૯૫ તથા ૯૬ સરખાવે. (૯૮) સમ્રાટ પ્રિયદર્શિને આવાં ક્યાં સ્થાન સ્મારક તરીકે ગણ્યાં હતાં તે માટે તેનાં વૃત્તાંતે જુએ. (૯) આવાં સ્મારકા ઉભાં કરવામાં મૂળમશે. એક જ હેતુ રખાયા હૈાય છે કે, તે સ્મારકને નિહાળીને જે આત્માની ચાદીમાં તે હજી' કરાયું હેાય તેનું જીવન યાદ કરાય તથા તે છવે કયા માર્ગ ગ્રહણ કર્યાં હતા કે જેથી તે મુક્તિને પામ્યા; તે વારંવાર સંભારીને, આપણે આપણા જીવનમાં આચરણમાં ઉતારી તે સ્થિતિ મેળવવાની અભિલાષા સેવાય. (૧૦૦) આત્માની સાધના કરવા માટે ખરી રીતે તે આવે જુદો પ્રબંધ કરવાની જરૂર જ રહેતી નથી પરંતુ, પેાતાની સગવડતા સાચવવા, જેમ પ્રત્યેક માણસને હક છે તે પ્રમાણે રાન્ન ખારવેલે બંદોબસ્ત કર્યા દેખાય છે, જેથી પ્રજાની પણ સગવડ સચવાય તેમ પાતાના રાજકુટુંબની પણ સચવાય,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy