SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ દ્વિતીય પરિછેદ ] સમયનો વિચાર પાંચ સાલોને જ હજી લેખી શકાય તેમ છે. જેને સર્વ હકીકત યથાસ્થિત સમયે બન્યાનું ગોઠવી શકાય. આપણે જાડા અક્ષરે ખાસ નોંધ લેવા ગ્ય તરીકે અથવા તે સર્વ બનાવને અનુક્રમમાં જે ગઠવીએ તો, બતાવી છે તે ઈ. સ. પૂ. ૧૬૧, ૧૫૭, ૧૮૬, ૧૨૪ પ્રથમ મહારાજા પ્રિયદર્શિન થયા છે અને તેમની પછી અને ૧૨૦ની છે. આ પાંચમાંથી પણ બે તે,-૧૬૧, ૧૦૩ વર્ષે હાથીગુંફાને લેખ કેતરાવા છે એમ અને ૧૫૭-વિદ્વાનોએ ઠરાવેલ ૧૮૮ અને ૧૮૩ કરતાં કહેવાય. પરંતુ લિપિ વિશારદને અભિપ્રાય છે તેથી ૨૫ વર્ષ જેટલી મેડી આવે છે, જ્યારે બીજી બે-૧૨૪ ઉલટો જ થાય છે એમ આપણે ઉપર પૃ. ૨૫૩થી અને ૧૨-તો તેથી પણ બીજા ૩૫ વર્ષ વધારે મોડી માંડીને આગળ (જુઓ દલીલો નં. ૧, ૨, ૩, ૪, આવે છે; એટલે કે સાઠ વર્ષ, બલકે તેથી પણ વિશેષ ઈ. ઈ.) જોઈ ગયા છીએ. તેઓ તે મક્કમપણે એમ જ મોડી જાય છે. પણ વિદ્વાનોએ જે “આશરે” શબ્દ માની રહ્યા છે કે, પ્રથમ હાથીગુફાના લેખને સમય લખેલ છે તેમાં બહુ બહુ તે પાંચ કે દશ વર્ષના હો જોઈએ; (પછી તે સમયે તેની પૂર્વે ડાં વર્ષને ફેરનો જ સંભવ રહી શકે. એટલે ઉપરોક્ત પાંચમાંની છે કે વધારે વર્ષનો છે તે જુદે પ્રશ્ન છે) અને તે ચાર સાલોને તે આપણું વિચારક્ષેત્રમાંથી બાકાત પછી જ મહારાજા પ્રિયદર્શિનને સમય હવે જોઈએ. કરવી જ રહે છે, જેથી માત્ર હવે ઈ. સ. પૂ. ૧૮૬ એટલે વળી અઢાર સાલોમાંની જે એક ઇ. સ. પૂ. વાળી એક જ બાકી રહી; અને તે આંક વિદ્વાનોની ૧૮૬ની કાંઈક અંશે આપણું કટીમાંથી ઉત્તીર્ણ થવા માન્યતાની સાથે તદન બંધબેસતે પણ આવી જાય જેવી દેખાઈ હતી તે પણ આ લિપિવિશારદોના મંતવ્ય છે. તેમ જ હાથીગુફાને આંક જે સૌથી છેલ્લામાં પ્રમાણે જમીનદોસ્ત થઈ જાય છે. જેથી આપણે છેલ્લે ઉકેલ એટલે કે ૧૦૩ ઠરાવવામાં આવ્યો છે અંતિમ એક જ નિર્ણય ઉપર આવવું રહે છે કે, હાથીતેની ગણત્રીમાં તે આવીને ઉભો પણ રહે છે. મતલબકે ગુફાના લેખમાંને ૧૦૩ને આંક જે છે, તે નથી નંદ જે અઢાર બનાવેની સાલના આંકડાને કસોટી ઉપર સંવતનો કે નથી મૌર્યસંવતને; અને પરિણામે પુષ્યમિત્ર ચડાવી જોવાને આપણે પસંદ કર્યા હતા, તેમને માત્ર તથા ખારવેલ સમકાલીન પુરવાર થતા જ નથી; તેમ જ એક જ આંકડો, સર્વ રીતે ઉત્તીર્ણ થઈ શકે તે ખારવેલનો સમય ઈ. સ. પૂ. ૧૮૬ કે તેની આસદેખાય છે. અને તે ઈ. સ. પૂ. ૧૮૬ની સાલનો છે પાસને પણ નથી જ. તથા ૧૦૭ના આંક સાથે સુમેળ ખાતે દેખાય છે. આ પ્રમાણે એક પછી એક સ્થિતિ, તથા બનેલ પરંતુ તે સાલ તેમ હોઈ શકે કે નહીં, તે સ્થિતિ જ બનાવોને લઈને, તેમ જ ગણિતશાસ્ત્રના આંકડાઓ આપણે વિચારવી રહે છે કે, જેથી છેવટના નિર્ણય માંડીને પણ, આપણે હવે પુરવાર કરી શક્યા છીએ ઉપર પણ આવી જવાય. હવે આ ઈ. સ. પૂ. ૧૮૬ની તે વિશેષ આલ્હાદજનક છે જ; નહીંતોયે, પ્રાથમિક સાલ, જે મૌર્ય સંવત્સરને પ્રારંભ મહારાજા પ્રિયદર્શિ- દૃષ્ટિએ વિચારતાં થકાં પણ, આપણે ઉપરના જ નિર્ણય નના રાજ્યાભિષેકથી ગણવામાં આવે તે જ (જુઓ ઉપર આવી શકાય તેમ હતું, છતાં તે મુદ્દો અત્યાર ઉપરમાં પૃ. ૨૬૮) ૧૦૩ના આંક સાથે ઘટાવી શકાય સુધી આપણે આગળ ધર્યો નહોતા; કેમકે તેમ કરવા છે. અન્યથા નહીં જ. એટલે સાર એ થયો કે મૌર્ય- જતાં, વાચકવર્ગની એકદમ ખાતરી પણ ન થાત. સંવતનો પ્રારંભ મહારાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેકથી એટલું જ નહીં પણ કદાચ આપણે હસીને પાત્ર જ ગણો અને તે હિસાબે તેના ૧૦૩ વર્ષે=ઈ. સ. પૂ. પણ બની જાત. હવે કોઈ પણ પ્રકારના ભય વિના ૧૮માં અથવા તેની આસપાસમાં (એટલે કે ઈ. સ. સિંહનાદે તે કહી શકાય તેમ છે કે, વિદ્વાનોએ ઇ. સ. પૂ. ૧૮૮ કે ૧૮૩ જેમ વિદ્વાનોએ માની લીધું છે પૂ. ૧૮૬નો જે સમય ખારવેલને ઠરાવેલ છે તે તદન તેમ) રાજા પુષ્યમિત્ર અને રાજા ખારવેલને સમય નક્કી કલ્પીત જ છે. છતાં ઘડીભર માની લો કે તે સમય થયેલ મનાય; તેમ જ હાથીગંફામાં લખેલ આંક પ્રમાણેની બરાબર જ હતા. તે તેને અર્થ એ થશે કે, ખારવેલે
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy