SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવેલ અને પુષ્યમિત્ર ( [ દશમ ખંડ નિર્ણય થશે કે બૃહસ્પતિમિત્ર અશકની પૂર્વે જ થઈ દાની મૂળ વસ્તુ (સિદ્ધાંત)ને સાર-જાતિ સંયમ ગયો છે અને અશોકની પૂર્વે થયો એટલે પુષ્યમિત્રની અને જીવનની વિશુદ્ધિ (શુદ્ધ ચારિત્ર)નાં ધ્યેય તરફ પૂર્વે તે થઈ ચૂક્યો જ કહેવાય. તેમાં આ બૃહસ્પતિ છે (આ પ્રમાણે) અનેક સંપ્રદાયની (વર્ણવેલી-ઉપદેશેલી) પિતે ખારવેલનો સમકાલીન છે એટલે ખારવેલ પણ સહિષ્ણુતા૩૪ પછીથી થયેલા રાજાઓએ પાળી પુષ્યમિત્રની પહેલાં જ થયો ગણાય; મતલબ કે તે એને બતાવી છે; દાખલા તરીકે, ઓરિસ્સાના ખારવેલે, સમકાલીન કઈ રીતે પણ કહી શકાશે નહીં. સર્વ વાતે અશોકના જેવી જ-સાદશ ભાષા-વાપરેલી (૧૭) જેમ એતિહાસિક અને રાજકીય પુરાવાથી છે. એટલે તેમને કહેવાનો આશય એ છે કે, (૧) સાબિત કરી શકાય છે તેમ ધાર્મિક હકીકતથી પણ તે સમયે, ઈસાઈ, ઝેરોસ્ટ્રીઅન કે ઇસ્લામ ધર્મની તે જ સ્થિતિ પુરવાર કરી શકાય છે; કે ખારવેલને તે સ્થાપના જ થવા પામી નહોતી જેથી તે સંપ્રસમય પુષ્યમિત્રથી દાણે જ પૂર્વના છે. તે જ વિદ્વાન દાયોનું તે નામ પણ અજાણ્યું હતું. (૨) આમાંના મિ. મિથના શબ્દો આપણે ટાંકીશું. તેઓશ્રી લખે ઈસાઈ અને ઇસ્લામ ધર્મમાં લશ્કરી નાદને, યુદ્ધ છે કે , “ The creeds of Jesus, Zoro- ' કરવાનો, લડી પડવાને કે એવા ઉગ્ર-તેજસ્વભાવaster, and Mahomed were unknown; નાજ-ઉપદેશ જે મુખ્યપણે કરાયેલ છે, તે વિષય he (Ashoka) is not thinking of exclu- પરત્વે તો અશોક પિતાની આંખ સરખી પણ કરsive militant religions like Christianity કાવતા નથી. એટલે કે આવા સ્વભાવનું અંશ સરખું and Islam-The essence of the matter પણ તેના રૂંવાડામાં દેખાતું નથી. (૩) ઉપરાંત હિંદમાં –all Indian denominations is all જે જે સંપ્રદાયો, ભિન્નભિન્ન નામથી જાણીતા છે તે aimed at self-control and purity of સર્વના સિદ્ધાંતને સાર-મૂળ પાયા-આમર્સયમ અને life, Similar toleration of various creeds શુદ્ધ ચારિત્ર ઉપર જ મંડાયેલ છે. તે પછી, એટલે was practised by later princes, Kharvel કે જ્યાં આવી પ્રરૂપણ કરતી હોય, ત્યાં ઉપરના of Orissa, for instance, used language ધર્મના લશ્કરીવાદને સ્થાન જ કયાંથી મળે ? તેમ (૪) almost identical with that of Ashoka આ પ્રકારની સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા દાખવવાની =જીસસ, રેસ્ટર અને મહમદના સંપ્રદાય (એટલે પદ્ધતિ, તેના (અશોકના) પછી થયેલ, અન્ય રાજકે જેને હાલ ખ્રિસ્તી ઘર્મ, પારસી ધર્મ અને ઇસ્લામી વીઓએ પણ પાળી બતાવી છે. (અને) તેના દષ્ટાંતમાં ધર્મ કહેવાય છે) તેનું નામ જાણવામાં નહોતું. તે ઓરિસ્સાપતિ-કલિંગપતિ-ખારવેલનું નામ આપીને (અશોક) ખ્રીસ્તી અને ઇસ્લામ ધર્મ જેવા કેવળ એમ કહેવા માંગે છે, કે તેણે પણ અશોકના જેવીજ, લશ્કરી-ઝનુની-જલદ (સ્વભાવ-નાદવાળા ) ધર્મનો લગભગ તેને સર્વ રીતે મળતા આવે તેવા જ શબ્દવિચાર જ કરતું નથી. (એટલે કે તેવા ધર્મને ઉપ- માં, આજ્ઞાઓ ફરમાવી છે. ખારવેલે હાથીગુંફાના દેશ કરતો જ નથી). સર્વ હિંદી (નામવાળા) સંપ્ર- લેખમાં જે ધર્મોપદેશ પ્રબોધે છે તે અને સમ્રાટ (૩૩) જીઓ રૂલર્સ ઓફ ઇન્ડિયા સીરીઝનું “અશોક મનાયું છે તેથી, તેની પછી થયેલ રાજવી એમ કરીને દષ્ટાંત નામનું પુસ્તક પૂ. ૬૦ રજુ કર્યો છે. જ્યારે આપણે સ્થાપિત કરેલ મત પ્રમાણે (૩૪) મજકુર પુસ્તક પૃ. ૬૨ તે પ્રિયદર્શિનની પૂર્વે થયેલ સમ્રાટ ખારવેલે પણ, તેજ (૩૫) આ શબ્દથી તેમનું ધ્યાન સમ્રાટ પ્રિયદર્શિનના ભાષા વાપરી છે એમ કહેવું પડશે. ખડકલેખ તરફ જ ચેટલું છે. અત્યાર સુધી પ્રિયદર્શિન (૩૬) પ્રિયદર્શિનના ખડક લેખ અને ખારવેલે અને અશાકને એક જ મનાય છે તેથી તેમણે અશેક કોતરાવેલ હાથીગુફાને લેખ બન્નેને એક જ ધારે શબ્દ વાપર્યો છે. તથા અશોકની પછી ખારવેલ થયાનું ઉપદેશ છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy