SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ ] પછી કેમ? ૨૩૯ સગો ૨ ૧ પણ થતો હતો જ. આ બનાવને સમય બન્ને નામ ધારણ કરીને રાજ્યારૂઢ થયે હે જોઈએ. ઈ. સ. પૂ. ૪૭૫ છે. અહીંથી ચેદિવંશના ત્રીજા પરંતુ જ્યારે તેણે અંગદેશ ઉપર ચઢાઈ કરી હતી વિભાગની આદિ થઈ ગણાશે. . અને તેના રાજા દધિવાહન સાથે યુદ્ધમાં ઉતરવાને (૧) ક્ષેમરાજ અવસર પ્રાપ્ત થયું હતું ત્યારે પદ્માવતી સાધ્વી જે કલિંગપતિના દિવંશના ત્રણ વિભાગમાંના છેલ્લા સંસાર અવસ્થામાં કરડની જનેતા થતી હતી તેણી વિભાગની આદિ મહારાજા ક્ષેમરાજથી થઈ હોવાનું તે સ્થળે ઉપસ્થિત થઈ હતી અને લડવાને તૈયાર થયેલ આપણે ઉપરમાં જોઈ ગયા છીએ બન્ને ભૂપતિએ બાપ દીકરો થાય છે તેવી ઓળખ તેના વંશના નામ વળી જણાવી ગયા છીએ કે તે કરાવીને યુદ્ધ વિરામ લહેર કરાવ્યો હતો. આ સર્વે વિશેની સમજ પોતે તે વંશના મૂળ સ્થાપક મહા. હકીકતથી આપણે પરિચીત થઈ ગયા છીએ. મત મેઘવાહન9 મહારાજા કરકંડુ લબ કે કરઠંડુ પિતે રાજા દધિવાહનનો પુત્ર થતા ( અથવા પૃ. ૨૩૮ માં સૂચવ્યા પ્રમાણે સુલોચન કે હો તે સ્થિતિ તેની જાણ માં માત્ર તે સમયથી જ આવી સુરથ)ને દૂર દૂરનો ભાયાત પણ થતો હતો. એટલે હતી. એટલે તે સમયથી પિતાનું નામ ફેરવીને પિતાના તેને પણ આપણે મહામેઘવાહનના વંશમાંથી ઉતરી જનકના નામને અનુસરતું-એવું મેઘવાહન નામ ધારણ આવેલ ૨૮ ગણે રહે છે. હવે આપણે બે હકીકત કરી લીધું હોય તે દેખીતું જ છે, એટલે તે સમયથી અત્રે વિચારવી રહે છે. એક તે વંશનું નામ મહામે. તે મહારાજા મેઘવાહન કહેવાય, અને જ્યારથી તેના વાહન કેમ પડયું છે, અને બીજી, તેના વંશને ઈતિ- પિતા દધિવાહનનું મરણ થયું અને પછી તે અંગદેશ હાસમાં જ્યારે ચેદિવંશ તરીકે ઓળખાવ્યો ત્યારે તે પણ કલિંગના અધિકારમાં આવી પડે ત્યારથી તે, તેને કેવી રીતે બંધ બેસતું આવે છે તે. પ્રથમમાં તે અધિકતર પ્રદેશનો સ્વામી બનવા પામ્યો. તેની મહામેઘવાહન શબ્દ વિશે વિચાર કરીએ. યાદગીરીમાં પોતાના નામ સાથે મહા શબ્દનો ઉમેરે મહારાજા કરકે પોતે ગાદીપતિ થયો હતો ત્યાં કરીને, તે મહામેધવાહન કહેવાતે થયો હોય તે તે સુધી તે તેને પોતાને પણ ભાન નહોતું કે તેના પણ સ્વભાવિક જ છે. આ પ્રમાણે ખરી સ્થિતિ માબાપ કોણ છે ? તે કયા વંશનો છે? અથવા પિતે હોવાનું સંભવિત છે; છતાં એક બીજી કલ્પના પણ કયાને વતની છે ? જેથી બનવા જોગ છે કે, ભાગ્ય- મનમાં સ્કરે છે. પરંતુ તે કલ્પના જ ગણી લેવી રહે વશાત જ્યારે પિતે વંશ અને કલિંગને સ્વામી બન્યો છે. કકિંગ દેશની હદમાં સમતશિખર નામે જેન ત્યારે પૃ. ૨૩૮માં સૂચવાયેલાં બે નામોમાંથી એકને ધર્મનું તીર્થસ્થાન આવેલું છે. અલબત્ત અત્યારે આ નામ-ક બને એક જ વ્યક્તિના નામ કરે તો તે તીર્થધામની તળેટી વર્તમાન બંગાળા પ્રાંતમાં ગણાય (૨૬) દૂરદૂરને સગે થતું હોવાનું જે લખવું પડયું (૨૭) ચેદિપતિઓ મહામેધવાહન બિરૂદધારી હતા એમ છે તે એટલા માટે જ છે, જે નજીકના જ સગો થતે હેત કહેવાને તાત્પર્ય છે. તે વાત પુરાણકારોને પણ માન્ય હોય તે કરકંડુની ગાદી જે તેના જમાઈના હાથમાં ગઈ હતી તેને તેમ લાગે છે. કેમકે જૈનસાહિત્ય સંશોધક ૫.૩ પૃ. ૩૭૪માં બદલે આ નજીકના સગાને જ મળી જાત. તેમ કોઈપણ તેના લેખક મહાશયે જણાવેલ છે કે જ્યાં કોશલના “મેઘ રીતે સગા-વંશન ભાયાત-થતો હતો તે એટલા માટે ઉપાધિધારી રાજાઓનું વર્ણન છે તે કદાચિત આજ “મહા સ્વીકારવું પડે છે કે, તે ક્ષેમરાજના પૌત્ર મહારાજા ખારવેલે મેઘવાહન” ઉપાધિવાળા ખારવેલ વંશીઓને નિર્દેશ છે. કેતરાવેલ હાથીગુફાના લેખમાં, મહામેઘવાહનના વંશમાં અને એતો હવે સિદ્ધ થઈ ગયેલું જ છે કે કરકંડુ મહાઉતરી આવેલ તરીકે પોતાને ઓળખાવેલ છે. રાજ વિગેરે ચેદિઓ મહાકેશલમાંથી જ કલિંગમાં આવ્યા છે મહામેઘવાહન નામની ઉત્પત્તિ માટે આગળ ઉપર એટલે ઉપરની હકીકત તેને લાગુ પડતી જ છે. ક્ષેમરાજનું વૃત્તાંત જુએ. (૨૮) ઉપરની ટીકા નં. ૨૭ જુઓ..
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy