SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ દિવંશ અને [ દશમ ખંડ માથે ઉઠાવેલ સકળ ભારતીય ઇતિહાસના આલે- મૂળ વતનીઓની સાથે ઘાટા પરિચયમાં આવી રહ્યા ખનમાંના એક હજાર વર્ષમાં જે જે રાજ્યોએ પોતાની હતા. પરિણામે તેમના રીતરિવાજો અને રાહરસ કારકીર્દી ઉત્તરહિંદમાં સ્થાપી હતી પેલા પરાજીત થઈ રહેલ મૂળવતનીમાં આમે જ થવા ન તે તે સર્વેના વંશને લગતે હેવાલ મંડળ્યા હતા. અને હંમેશાં નિયમ છે કે, જે રાજા તેવી અત્યાર સુધી આપણે રજુ કરી પ્રજા, તે પ્રમાણે શાસિત પ્રજા શાસકપ્રજાના જેવી જ ગયા છીએ. અત્ર નાના મોટા સર્વે રાજ્યનું વર્ણન રીતભાતમાં અને રહેણીકરણીમાં ફરી જવા લાગી હતી. પૂરું થાય છે. સગવડતાના કારણે તથા બરાબર સમજી એટલે જે અનાર્ય હતી તે ક્રમેક્રમે આર્ય થઈ ગઈ શકાય તે સાર તેના નવ ખંડ પાડવામાં આવ્યા હતા. હવે એટલું જ નહીં પણ એકબીજાને ભેદ હતો તે ભૂંસાતે આપણે ઉત્તર હિંદ છોડીને વિધ્યાપવતની દક્ષિણે આવેલ ગયો અને પછી તે અનાર્ય કોને કહેવાય તે જ એક ભાગ, જેને દક્ષિણદિ તરીકે ઓળખવામાં આવે છે કેયડ બની રહ્યો. મતલબ કે સારાએ દક્ષિણવિંદ તેનું વર્ણન હાથ ધરીશું. સંસ્કારી બની જતાં, તેમાં પણ પાંચમા આરાની વિસ્તાર અને ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતાં, ઉત્તરવિંદ અસર પ્રવેશવા માંડી; જમીન પ્રાપ્તિની લાલસા ઉદ્દભવી અને દક્ષિણહિંદ ભલે લગભગ સરખા છે એમ કહી અરસપરસ લડવા માંડયું. જયપરાજયની કિંમત અંકાવા શકાશે. છતાં ઉત્તર હિંદમાં રાજકર્તાવંશનું તથા તેના માંડી; કેણ ઉતરતે, કેણ હલકે, કેણુ ખંડિયે, કેવું અનેક અનુસંધાનેાનું જે વૈવિધ્ય દેખાયું છે તેવું આ ઉપરી તથા કાણું મેટો કે કેણુ નાને; તેવી તેવી દક્ષિણહિંદના વર્ણનમાં આપણને દેખાશે નહીં. તેનાં ભાવનાનો જન્મ થઈ ગયો. અને તેમાંથી રાજવંશ અનેક કારણો છે. પ્રથમ નજરે સંસ્કૃતિનું કારણ ઉભા થયા. લઇએ. સંસ્કારદષ્ટિનો વિચાર કરીશું તો પુ. ૧ના પ્રથમ કે આપણે અહીં સંસ્કૃતિ વિશેનું વર્ણન કરવા પરિસરે જ જણાવી ગયા છીએ કે ઉત્તરહિંદ તે સમયે બેઠા નથી. પરંતુ ઉપર પ્રમાણે દક્ષિણહિંદમાંના આયંદેશ તરીકે ઓળખાતો હતો અને દક્ષિણહિદ અનાર્યનો પલટો આર્યમાં થયાનું જાણવું. તે પરિવર્તન અનાર્યદેશ તરીકે જાણીતું હતું. એટલે કે એકમાં આર્ય કરનાર તત્વનું બીજ આર્યમાંથી એટલે કે ઉત્તરસંસ્કૃતિ સંપૂર્ણ દરજે ખીલી રહી હતી જ્યારે બીજામાં હિંદમાંથી જ આવેલું કહેવાય. રાજકારણને વિચાર તેને તદ્દન અભાવ જ હતા; નહીં કે તેનાથી ઉલટ કરતાં, ઉત્તરહિંદના રાજકર્તાઓએ દક્ષિણમાં પિતાનું પ્રકારની હતી. પરંતુ જેમ જેમ એક બીજાના પરિ. આધિપત્ય જમાવ્યા બાદ, તે પ્રદેશમાં તેને વહીવટ ચયમાં આવવાને સંજોગોએ યારી આપી તેમ તેમ ચલાવવાને પિતાના સૂબાઓ નીમવાનું ધોરણું ચાલુ પહેલાની સંસ્કૃતિએ બીજાના ઉપર પિતાની છાપ કર્યું હતું. આ સૂબાઓ કેટલાક પ્રસંગે પિતાની જ જમાવવા માંડી. એટલે તે બીજાએ તેનાથી મોહિત જાતિના અન્યજનો અને કેટલાકમાં તે પોતાના અંગત થઈને તેને ગ્રહણ કરવા માંડી તથા ધીમે ધીમે અને નિકટના સગપણ ધરાવનાર પણ હતા. પરંતુ પિતામાં ખૂબ ખૂબ ઉતારી દીધી. જેના પરિણામે તે રાજ્યલોભ જ્યાં પ્રગટ થાય છે ત્યાં કોઈ પ્રકારનો પણ આર્ય તરીકે ઓળખાતી થઈ ગઈ. ઉપર પ્રમાણે બંધ તેને નડતે નથી, ત્યાં તો કેવળ સ્વાર્થ અને આર્યસંસ્કૃતિને પ્રવાહ અનાર્ય પ્રદેશમાં પેસી જવા આપમતલબ કેમ સધાય તેજ નીતિ પ્રધાનપણે વત લાગ્યો હતો તેના કારણુમાં રાજકીય સ્થિતિ જ કહી રહે છે. એટલે જે સુબાપદે નીમાયા હતા તેઓ જેમ જેમ શકાય. કેમકે ઉત્તરહિદના જે રાજવંશે દક્ષિણ ઉપર સગવડ પડતી ગઈ તેમ તેમ સ્વતંત્ર બની બેઠા. આ સ્વામિત્વ મેળવવા ચડાઈ લઈ ગયા હતા તેઓએ ઉપરથી સમજાશે કે દક્ષિણહિંદમાં પણ મોટેભાગે ત્યાં જીત મેળવીને પિતાનાં સંસ્થાનો વસાવવા માંડ્યાં રાજકીય અંકુશ તે ઉત્તરહિદને જ હતા, પરંતુ ઘેડ હતાં એટલે ત્યાં તેમને કાયમી વસવાટ થવાને લીધે, ભાગમાં સ્વતંત્ર અધિકાર ભોગવનારને ઉભવ પણ
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy