SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૨૧૩ (અ) “વિસ્તૃત.(ણ) “આગÍત પ્રભૃત્ય ઓળખ તે આપી જ છે. એટલે ચાલુ શિસ્તનો “અવિહિત સમુદિત રાજલક્ષ્મી' = “જ્યારથી તે વિચાર જે કરવામાં આવે તે એમજ કહેવું પડશે “ગર્ભમાં આવ્યો ત્યારથી રાજ્યઋદ્ધિમાં અબાધિતપણે કે, (૧) તે પંક્તિઓ કાં તે અશોકની જ કીર્તિ ગાનારી “વૃદ્ધિ થયા કરી હતી. (આ) “ રણસંગ્રામ સિવાય હાય (૨) અથવા તે ત્રુટિત લાઈનનો મેળ બેસારી શકાય “પ્રાણુન્ત પણ મનુષ્ય વધ ન કરવો તેવી પ્રતિજ્ઞા તેવા કેઈ નનામાં રાજનના જીવન સાથે સંકલિત “તેણે લીધી હતી' (ઈ) “ પૂર્વ તથા પશ્ચિમ કરતા બનાવોની હારમાળા આપતું તે વર્ણન હોય (૩) “આકરાવંતિ, અનુપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, અથવા તેવા વર્ણનવાળા રાજાની સાથે તુલના કરતાં મરૂ, કચ્છ, સિંધુ, સૌવીર, કકર, અપરાંત, નિષાદ પિતે રૂદ્રદામનની સ્થિતિ આ પ્રમાણે છે એમ કરીને “ આદિ દેશો તેણે પોતાના બાહુબળથી જીતી લીધાની પંક્તિ ૧૬-૨૦ નું અનુસંધાન જોડી દેવાયું છે. આ હકીકત છે.” તે બાદ ત્રણ સ્થિતિમાંથી કઈ હોઈ શકે તે શોધવું રહે. પંક્તિ ૧૨માં યૌધેયને અને દક્ષિણાપથના આપણને જ્યાં સુધી ઈતિહાસ શીખવી રહ્યો સ્વામિને ત્યાની, અને પદભ્રષ્ટ થયેલ રાજાને છે ત્યાં સુધી છાતી ઠોકીને કહી શકીએ તેમ છે કે, પુનઃસ્થાપિત કર્યાની હકીકત છે. ૧૩-૧૪ માં તે તે અશોકને લગતું વર્ણન નથી જ, કેમકે (સામેના કેલમે રાજાની પ્રશસ્તિ ગાતી હકીકત આલેખેલ છે. ૧૫મીમાં અ, આ અને ઈ) તરીકે વર્ણવેલી એક પણ સ્થિતિ તેને મહાક્ષત્રપ રૂદ્રદામનનું નામ આવે છે. તેમજ ધર્મનિમિત્તે સ્પર્શતી જ નથી. તેમ બીજી અને ત્રીજી સ્થિતિનેઅનેક પ્રકારે તેણે દાન આપ્યાની હકીકત છે. તથા બન્નેનો-વિચાર કરે તો જે તે એક જ વ્યક્તિનું નામ ૧થીરમાં તૂટેલ બંધ સમરાવ્યાનું તથા તેના સુવિશાખ આપવામાં પરિણમશે, કેમકે તે એવા રાજાનું વર્ણન જોઈએ નામના અમલદારે તે કેવી મુશીબતે પાર ઉતાર્યું ઈ. ઈ. કે જે રાજાની તુલનામાં ઉભા રહેવા જેવી સ્થિતિમાં હકીકત છે અને છેવટે તે અમલદારની પ્રશંસા કરેલ છે. રૂદ્રદામન પોતાને ગણતો હોય ! આ પ્રમાણે વિચાર કરતાં ઉપર પ્રમાણે સ્થિતિ વર્ણવેલી છે. હવે જે તેનું તે બને સ્થિતિનું પરિણામ તે એક જ પ્રકારનું આવ્યું પૃથકરણ કરવામાં આવશે તે સ્પષ્ટ થશે કે, પ્રશસ્તિ ગણાશે. ત્યારે તે ૨ાજા કેણું હોઈ શકે એટલું જ કોતરાવનાર મુખ્ય પુરૂષ જે રૂદ્રદામન છે તેને લગતી વિચારવું રહે છે. તેની શોધ કરતાં જ્યારે તેમાં ઓળખાણુ તથા સુદર્શન તળાવનું વર્ણન પ્રથમની મર્યવંશી રાજા ચંદ્રગુપ્તનું નામ પ્રથમ મૂક્યું છે, પછી ૧-૭ પંકિતમાં અપાઈ ગયું છે. પછી તે તળાવને અશોકનું નામ સ્પષ્ટ કર્યું છે અને ત્યાર પછી તે લગત તથા સમરાવાયાને પૂર્વભૂત ઇતિહાસ અપાયા રાજાનું વર્ણન આવે છે. એટલે અશોક પછી જે છે. પછી નનામા રાજાની જીતનું અને શૌર્યનું વર્ણન કેાઈ મૈર્યવંશી રાજા આવતા હોય તેનું વર્ણન હેવા છે. અને છેવટે કેાના સમયે અને કેના હુકમથી અને સંભવ છે કે નહીં ? અને હોય તે તે કયો રાજા હાઈ શા માટે આ કાર્ય કર્યું તેનો ઉલ્લેખ કરીને રૂદ્રદામન શકે? તેટલું જ વિચારવું રહે છે. મર્યવંશી રાજાને રાયે સવિશાખ સુબાએ કામ પાર ઉતાર્યાની હકીકત વિચાર કરતાં તે અશોક પછી લાગલા જ મહાછે. હવે વિચારો કે રૂદ્રદામનની ઓળખ આપ્યાનું પરાક્રમી જે કઈ થયો હોય તો તે સમ્રાટ પ્રિયદર્શિન કાર્ય ૧ થી ૭ માં પતી ગયા પછી ફરીને પાછું આવે છે અને તે બાદ તે તે વંશની પડતી થઈ આપવું બાકી રહે ખરું? અને ધારો કે બાકી રહ્યું ગઈ છે. તે પડતી વાળા રાજાઓમાં તે કોઈને હાય, તોપણ તે ૭ પછીની પંક્તિમાં તુરત જ આવે (અ, આ, ઇ )ની હકીકત લાગુ પડતી હોવાનું કે મર્યવંશી ચંદ્રગુપ્ત, અશોક વિ. ની હકીકત વચ્ચે વિચારવું તે હકીકત, અક્કલની મશ્કરી કરાવવા જેવી જ આવે અને તે બાદ વળી પાછી રૂદ્રદામનની હકીકત કહી શકાશે. તે પછી એટલું જ વિચારવું રહે છે ખાવે તેમ સૌથી છેવટે તેણે પોતાના અમલદાર વિગેરેની કે શું તે બધી પ્રશંસામય ગાથાઓ પ્રિયદર્શિનને
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy