SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] કે જે મૂળે તે। અન્ય પ્રજાને તાબે હાય કે તેની સાથે રાજદ્વારી સંબંધે જોડાઈ ગયેલ હાય પરંતુ પાછળથી ગમે તે કારણે છૂટી પડીને સ્વતંત્ર રીતે રાજ ચલાવવા મંડી પડી હેાય. સ્વતંત્ર પ્રજા તરીકેનાં દૃષ્ટાંતમાં યવન, યાન (બેકટ્રીઅન્સ)૩૬ પાર્થિઅન્સપદ્મવાઝ—પશિઅન્સ અને કુશાનને જણાવીશું, જ્યારે ખીનસ્વતંત્ર પ્રજા તરીકે શક, ક્ષહરાટ, અને ચઋણુવંશીને ગણી શકાશે. આથી કરીને સ્વતંત્ર પ્રજાના જે ક્ષત્રપ। અને મહાક્ષત્રા છે તે એક રીતે, નાકર તરીકેની કક્ષામાં મૂકી શકાય અને તેજ પ્રમાણે તેમણે કારકીર્દી સ્વતંત્ર પ્રજાના —એટલે નાકરની કક્ષાવાળા વિગત (૧) સિક્કા પાડવા ખાખત (૨) સંવત કયા વપરાય મહાક્ષત્રપની સત્તા વિશે (૩) સંવત ચલાવવા માખત ક્ષત્રપ ન પાડી શકે (રાજાના હૈાય તેા | જ પાડી શકે) ૭૮ મહાક્ષત્રપ પાડી શકે છ પશુ રાજાના શ કતા આંકજ २०३ પૂરી કરી કહેવાય ખરી; જ્યારે ખીનસ્વતંત્ર પ્રજાના હાદ્દેદારાએ સ્વતંત્ર થયા બાદ પાતાના હાદ્દા ગ્રહણ કરેલ હાવાથી એક રીતે તેઓ નાકર ન જ કહેવાય; પરંતુ તે હાદ્દાઓ પેાતાના નામ સાથે જોડાયલ રહેલ હાવાથી તેમની પૂર્વ સ્થિતિદર્શક તે ગણી શકાય અને તેટલે દરજજે તેએ પારકાની તાબેદારીમાં હતા એમ તે કહી શકાય જ. આટલા માટેજ આપણે તેમને પરતંત્ર નથી કહ્યા, કેમકે તે હદ્દો ભોગવતાં ભાગવતાં સ્વતંત્ર થઈ ગયા છે; પરંતુ તેમને બીનસ્વતંત્ર કહ્યા છે. વાપરવા પડે પેાતાના ઉપરી રાજાના વંશના સંવત જે. હાય તેના આંક પેાતાના ઉપરી રાજાને૪૦ કે તેના વંશનાજ ચલાવી શકે (૩૬) ઉપરની વ્યાખ્યા પ્રમાણે તેા આ યાન પ્રજા પણ મૂળે ચવન (ગ્રીક) પ્રશ્નના તાખામાંજ હતી એટલે તેને ખીન સ્વતંત્ર પણ ગણી રશકાય, પરંતુ ચેાન પ્રજાએ સ્વત ંત્ર બનીને રાજવહીવટ ચલાવ્યા છે. એટલુંજ નહીં, પણ પેાતાના હાથ તળે ક્ષત્રા પણ ઉભા કર્યા હતા તેથી તેમને મૂળ પ્રજા તરીકે અહિં લેખી છે. (૩૭) ઇન્ડો-પાર્થીઅને રાજા મેાઝીઝ આ સ્થિતિમાં ગણી રાાચ પણ તેના હાટ્ટો મહાક્ષત્રપ તરીકે નહાતેજ, મણ મહાક્ષત્રપ પણ આ પ્રકારનાજ કહેવાય. મીન સ્વતંત્ર પ્રજાના ક્ષત્રપ મહાક્ષત્રપ પાડી શકે પણ ખાસ પાડી શકેજ કરીને જરૂરીઆત રહેતી નથી પોતાના મહાક્ષત્રપના | પોતાના જ વંશના વશા સંવતના ચલાવી શકે પણ પાતે આદિપુરૂષ હાય પેાતાના મહાક્ષત્રપના | તા પેાતાનેı; નહીં તા પોતાના પૂજના રાજ્યાર'ભથી પાતે શરૂ કરા (૩૮) હુગાન હંગામાસના સિક્કા (જીએ પુ. ૨. આંક નં. ૫, ૧૦) આ પ્રકારના ગણારો. (૩૯) દૃષ્ટાંત તરીકે રાજીવુલના, તથા સાદાસના સિક્કા તે મહાક્ષત્રપ બન્યા પછીના). (૪૦) દૃષ્ટાંતમાં લદાખની પાસે ખલસગામના તેમ કડસીઝે કાતરાવેલ શિલાલેખ (જીએ ઉપરમાં પૃ. ૧૪૦). (૪૧) નહપાણના–રૂષભદત્તના, મંત્રી અયમના શિક્ષાલેખા, પાતિક્રના પેલા ૭૮ આંકવાળા તક્ષિલાના શિલાલેખ, સુરાાનવાના સ` શિલાલેખા, ચણના લેખા છે. એમ
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy