SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિછેદ ] રાજ્યના બનાવે બન્નેનાં નામ અને આયુષ્ય લગભગ સરખાં સ્થાન તેટલું જ ઉચ્ચકોટિનું ગણાય તેવું છે. તેથી કરીને હોવા છતાં સ્વભાવમાં તેમજ અન્ય હકીકતે તેઓ પહેલાએ રાજકારણમાં જેમ નામ કાઢયું કહેવાય ઘણાજ ભિન્ન પડી જતા દેખાય છે. તેમ બીજાએ સામાજીક જીવનમાં નામ કાઢયું કહેવાય. બને કનિષ્કની પહેલા રાજ્યકાળ ટ્રકે (૫) વાસુદેવ પહેલે સરખામણું છે. બીજાને દીર્ધકાલિન છે, બલ્ક કનિષ્ક બીજા પછી મથુરાની ગાદી ઉપર તેને સારાયે વંશમાં સર્વથી લાંબો છે. પુત્ર વાસુદેવ પહેલો આવ્યો છે. તેનું રાજ્ય ઈ. સ. પહેલો આધેડ વયે રાજ્યાસને આરૂઢ થયો છે, બીજે ૧૯૬ થી ૨૩૪ = ૩૮ વર્ષ સુધી ચાલ્યું છે. જો કે ઉગતી યુવાનીમાંજ રાજપદને પામ્યો છે. એટલે પહેલા તેનું રાજ્ય સામાન્ય રીતીએ જતાં બહુ લાંબુ ચોર્યું. સ્વાનુભવને લીધે સાહસિક નીવડે છે, જ્યારે બીજો ગણાય, એટલે એમ કહી શકાય કે એકતે પોતે નાની તદન નિરપેક્ષા વૃત્તિ સેવો દેખાય છે. પહેલાનું, ઉંમરે અથવા તે ભરયુવાન વયે ગાદીએ બેઠે હશે આખું જીવન કહે કે લડાઈઓ લડવામાં જ પસાર અથવા તે કદાચ તે બહુ પરાક્રમી હોય કે જેથી થયું છે એટલે તેને લેક કલ્યાણના માર્ગો વિચારવાને, ગમે તેવા હુમલા બહારથી આવ્યે રહ્યા હોય તોપણ કે પોતાનું તેમજ પ્રજાને સામાજીક અથવા આધ્યા- તે સર્વેને પહોંચી વળવા જેટલું પોતે સામર્થ્ય ધરાવતે ત્મિક જીવન ગાળવા માટે, પરિસ્થિતિ રચવાને કઈ હોય. આ બેમાંથી બીજું અનુમાન દરવાને આપણે અવકાશ રહો નહોતો. જ્યારે બીજાનું જીવન શાંત- પ્રથમ લલચાઈએ છીએ. પરંતુ જયારે શિલાલેખ પણે વીતેલ હોવાથી તેણે આ સર્વે બાબતમાં ઠીકઠીક આપણને એમ જણાવે છે કે8 Inscriptions કાળવ્યતીત કર્યો લાગે છે. જેથી બીજાએ જે કળા- of Vasudev I at Mathura certainly રસિકતા બતાવીને પિતાનું નામ અનેક સંસ્મરણોદ્વારા range in date from 78 to 94 = વાસુદેવ ભવિષ્યની પ્રજામાં અમર કરી બતાવ્યું છે તેમાંનું પહેલાના મથુરાના શિલાલેખો ખરેખર ૭૮ થી અપાંશે પણ પહેલાએ કરી બતાવ્યું કહેવાશે નહીં. ૯૪ સુધીના માલુમ પડયા છે. ત્યારે કબૂલ કરવું રાજકીય જીવનમાં પહેલાનું જેટલું પરાક્રમશીલ પડે છે કે તેનું રાજ્ય મથુરાની આસપાસ અને બહુ ગણાય તે પ્રમાણમાં અનેકાંશે બીજાનું પરાક્રમવિહિન તેનાથી થોડેક દૂર આવીને અટકી રહ્યું હશે. અને કહેવાય. પહેલાના રાજ્યકાળે કશાનવંશને રાજ્યવિસ્તાર આ પ્રમાણેજ બનવા પામ્યું હોય તે તેને ઘણો સૌથી મોટામાં મોટો હતો. એટલે સુધી કે તેના કાંડા- નબળો રાજા કહેવે પડશે. પરંતુ જ્યારે કાંઈજ તે વિશે બળે એવી સ્થિતિ ઉભી કરી હતી કે તેના નામનો શક જાણવાનું સાધન નથી ત્યારે આપણે પ્રથમના અનુમાન તેના રાજ્યના આરંભથી ચલાવવામાં આવ્યું છે, જ્યારે ઉપર જવું જ પડે છે એટલે કે તે નાની ઉમરે જ બીજાના રાજ્યકાળે રાજ્યના ભાગલા પડી ગયેલા ગાદીએ આવ્યો હોવો જોઈએ. તે તેના શિલાલેખ દેખાય છે અને તેમાં પિતજ કેમ જાણી જોઈને માત્ર મથુરામાંથી જ કાં સાંપડયા કરે છે? તે પ્રશ્ન હથિયાર રૂપ બનવા પામ્યો હોય તેવું વર્તન તેણે ઉકેલ માંગે છે. તે સમયે ઉત્તર હિંદમાં કઈ બીજા દાખવ્યું છે. એવા રાજવીઓ નથી થયા કે જેઓએ તેના ઉપર ચડી એટલે આખા વંશની અપેક્ષાએ રાજકીય દૃષ્ટિથી જઇને મલક જીતી લીધે હોય; તેમજ બીજી બાજુએ વિચારતાં કનિષ્ક પહેલાનો રાજ્યકાળ જેમ ઉન્નત પંજાબ કે કાશ્મિરની લગોલગન કઈ રાજકર્તાએ સ્થાને મૂકાય તે છે, તેમ શાંત અને લોક કલ્યાણ- તેની હદમાં આવી જઈને તે પ્રાંત ખેંચાવી લીધા કારી જીવન ગાળવાની દૃષ્ટિએ કનિષ્ક બીજાનું હેય. આવી પરિસ્થિતિમાં એકજ કલ્પના કરવી રહે (૧૩) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ ૫. ર૭૨..
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy