SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર હુષ્ક, જુષ્ક અને કનિષ્કનાં નવમ ખંડ કોઈપણું એક નામ પ્રથમ લખીએ, એટલે બાકી તેની તથા જુષ્ક, હુષ્ક અને કનિષ્કવાળું છેલ્લું નં. ૬નું સાથે બેને લખવાં રહે; તેમાં પણ જેને એક વખત ત્રિક, તે બે સાચાં ત્રિક છે. જ્યારે નં. ૫ વાળું જુક, પ્રથમ લખ્યો તેને બીજી વખત બીજ (અથવા કનિષ્ક અને હુક્કવાળા ત્રિકને જે તેમાંના કનિષ્કને હેલે) લખ રહે. એટલે દરેક નામનાં બેબે ત્રિક minor એટલે નાની ઉમરના રાજાની ગણત્રીથી થશે જેવાં કે -- તપાસીશું તે તેને અર્ધ સાચું કહેવું પડેશે. બાકીનાં (૧) કનિષ્ક સાથે દુષ્ક અને જુષ્ક અથવા ત્રણે ત્રિક ખેટાં છે અને તેથી વગર ગણત્રીએ જ (૨) કનિષ્ક સાથે શુષ્ક અને હુક કરી શકાય; લખાઈ નાંખેલાં ગણવાં રહેશે. તેવી જ રીતે આટલું વિવેચન થઈ ગયા બાદ રાજતરંગિણકારે (૩) હુષ્ટ સાથે કનિષ્ક અને જુલ્ક અથવા The continued existence of the three (૪) હુષ્ક સાથે જુષ્ક અને કનિષ્ક કરી શકાયઃ places Kanishkapur, Hushkapur and તેવી જ રીતે Jushkapur આ પ્રમાણે જે શબ્દો લખ્યા છે? (૫) શુષ્ક સાથે કનિષ્ક અને હુક્ક અથવા તેમાં શું ભેદ રહ્યો છે તે વિચારવું અતિ સહેલું થઈ (૬) જુષ્ક સાથે દુષ્ક અને કનિષ્ક કરી શકાય; જાય છે. નામ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, તેવા તેવા આ છમાંથી કયું સાચું તેની તપાસ લેવા માટે, નામના કોઈ રાજાઓએ પોતપોતાના નામ ઉપરથી તેઓ કેવી રીતે ગાદી ઉપર બેઠા છે તેને ખ્યાલ ત્યાં તેવાં નામવાળાં શહેર વસાવ્યાં હ ધ્યાનમાં રાખવો પડશે. આ હકીકત કેટલેક અંશે ત્રણે શહેર કાશ્મિર દેશમાં જ આવેલાં હોવાથી એમ નામાવળી ગોઠવતાં જણાવી ગયા છીએ. ઉપરાંત વિશેષ પણ સિદ્ધ થઈ જાય છે કે, તે ત્રણે રાજાએાએ તે પણે તેમનું વૃત્તાંત લખતાં જણાવીશું. અત્ર ટૂંકમાં દેશ ઉપર પોતાની રાજસત્તા ચલાવી જ હોવી જોઈએ; તેને ખ્યાલ આપી દઈએ કે, કનિષ્ક પહેલે બહુ કેમકે નવું શહેર જે વસાવી શકાય છે તે પિતાની પરાક્રમી હતું, તેના મરણ પછી તેને જયેષ્ઠ પુત્ર માલિકીની જમીન ઉપરજ, નહીં કે પરાઈ જમીન વઝેન્ક-શુષ્ક ગાદી ઉપર૪૧ આવ્યો હતો. તેનું મરણ ઉપર આ બે નિયમો નજર સામે રાખીને, જે આ નાની ઉમરે થવા પામ્યું હતું અને તે સમયે તેને કશાન રાજાઓમાં થયેલા કનિષ્ક, હુષ્ક અને જુશ્કના પુત્ર જે કનિષ્ક બીજાના નામે પાછળથી ઓળખાય વૃત્તાંતનો તથા અધિકારનો વિચાર કરીએ છીએ તે છે તે બહુ જ નાની ઉમરને હેવાથી, તેના નામે તુરતજ દેખાઈ આવે છે કે, તે ત્રણ રાજાએ બીજા રાજ્યનો કારભાર તેને કાકે એટલે જુષ્કને નાને કોઈ નહીં, પણ કુશનવંશી રાજાઓનાં જે ત્રિક વિશે ભાઈ જે હુષ્ક હતો તે ચલાવતો હતો અને કનિષ્ક આપણે અત્રે વિચારણા ચલાવી રહ્યા છીએ તેજ. બીજો ઉમર લાયક થતાં, પિતે ગાદીપતિ બની બેઠે છે. આ પ્રમાણે સાબિત થઈ ગયું તો, હવે માત્ર એજ હતા. આવા સંગમાં આપણે કહી શકીશું કે વિચારવું રહે છે કે, આત્રિકમાંના હુષ્ક અને શુષ્ક ઉપરના છમાંનું કનિષ્ક, જુષ્ક અને હુક્કવાળું ને ૨ નું કયા હોય, તે વિશે તે શંકા જેવું રહેતું જ નથી; કેમકે આ શિલાલેખની હકીકત શું છે તે જોવું જોઈએ. માટે જુઓ આગળ ઉપર લખાયેલું કનિષ્ક બીજાનું વૃત્તાંત. (૪૧) સરખાવો નીચેની પૃ.૧૬૮ ઉપરની હકીકત અને તેમજ તેના અનુક્રમને લગત પારિગ્રાફ તથા તેની ટીકાઓ. તથા રાજા વકનું કરેલ વર્ણન. ટીકાવાળું લખાણ. (૪૨) આત્રિક ખાટાં છે એમ કહેવા કરતાં તે કાશમીરની (૪૩) હતુઓ પુ. ૨ પૃ. ૪૦૩માં ટાંકેલ શબ જે રાજઅને મથુરાની રાજદ્વારી પરિસ્થિતિની ગુંચવણ–અથવા તેનું તરંગિણી પુસ્તકમાંથી તેના સર્ષ પહેલો ૫. ૭૬ પારિ. અટપટાપણું જ જવાબદાર છે એમ કહેવું વાજબી ગણાશે. તે ૭૪માંથી ઉદ્ધત કરવામાં આવ્યા છે,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy